SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે. એટલે મનોયોગમાર્ગણા કરતાં વચનયોગમાર્ગણામાં વિકલેન્દ્રિયના સ્વરવાળા ૩૦ના ઉદયના ૧૨ ભાંગા, અને ૩૧ના ઉદયના ૧૨ ભાંગા કુલ - ૨૪ ભાંગા વધુ થાય છે. વચનયોગમાર્ગણામાં મનોયોગના-૩પ૭૨ + વિકલેન્ડના ૨૪ = ૩૫૯૬ ઉદયભાંગા ઘટે છે. કાયયોગમાર્ગણામાં ૨૦૨૧/૪/૨પ/૨૬/૨૨૮/ર૯/૩૦/૩૧ (કુલ-૧૦) ઉદયસ્થાન હોય છે. અયોગીકેવલીને કાયયોગ હોતો નથી. તેથી અયોગીકેવલીના ૮૯ (કુલ-૨) ઉદયસ્થાન ઘટતા નથી અને ૮ના ઉદયનો ૧ ભાગો, ૯ના ઉદયનો ૧ ભાંગો, કુલ - ૨ ભાંગા ઘટતા નથી. એટલે ૭૭૯૧ ઉદયભાંગામાંથી ૨ ભાંગા બાદ કરવાથી ૭૭૮૯ ભાંગા કાયયોગમાર્ગણામાં ઘટે છે. કાર્મણકાયયોગમાર્ગણા - કાર્મણકાયયોગ એકેન્દ્રિયાદિને વિગ્રહગતિમાં હોય છે અને કેવલી ભગવંતને કેવલીસમુદ્ધાતમાં ૩/૪/પ સમયે હોય છે. એટલે કાર્મણકાયયોગમાર્ગણામાં એકેન્દ્રિયાદિને ૨૧નું અને કેવલીભગવંતને ૨૦ ૨૧નું (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. કાર્મણકાયયોગમાં ઉદયસ્થાન-ઉદયભાંગા : ઉસ્થાન એ બે ચઉ સા સા દેવ નારક| | કુલ ૧ | ૪૨ ૨૦) | ૨૧+ ૫] ૩ ૩ ૩ | ૯ | ૯ | કુલ- ૫ | +૩ ૩| ૩ | ૯ | ૯ | +૮ | +1 +ર | =૪૩ ઔમિશ્ર અને કાળમાર્ગણા - સિદ્ધાંતના મતે તિર્યંચ-મનુષ્યને ઉત્પત્તિસ્થાને આવે, ત્યારથી ૩૧૮
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy