SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ * બાદરપર્યાપ્તકે૦ને ૨૫ + ઉચ્છ્વાસ + ઉદ્યોત ૨૭નો ઉદય હોય છે અને બાદરપર્યાપ્તપ્રત્યેકએકે૦ને ૨૫ + ઉચ્છ્વાસ + તપ = ૨૭નો ઉદય હોય છે. ઉદ્યોતવાળા-૨૬ના ઉદયની જેમ ઉદ્યોતવાળા-૨૭ના ઉદયના-૪ ભાંગા થાય છે અને આતપવાળા ૨૬ના ઉદયની જેમ આતપવાળા ૨૭ના ઉદયના-૨ ભાંગા થાય છે. એટલે ૨૭ના ઉદયના કુલ ૪ + ૨ = ૬ ભાંગા થાય છે. એકેન્દ્રિયને... ૨૧ના ઉદયના ૨૪ના ઉદયના ૨૫ના, ઉદયના ૨૬ના ઉદયના ઉદ્યોતવાળા-૪ + આતપવાળા-૨ = ઉ.વાળા-૬ + ઉદ્યોતવાળા-૪ + આત૫વાળા-૨ + વૈ.વા.નો-૧ =૧૩ ભાંગા, ૨૭ના ઉદયના ૨ ૭૫ ૫ ભાંગા, ૧૧ ભાંગા, ૭ ભાંગા, = ૬ ભાંગા, કુલ ૪૨ ભાંગા થાય છે. બેઈન્દ્રિયના-૨૨ ઉદયભાંગાઃ વિગ્રહગતિમાં બેઈન્દ્રિયને ધ્રુવોદયી-૧૨, તિર્યંચદ્ધિક, બેઈજાતિ, ત્રસ, બાદર, પર્યા૦-અ૫૦માંથી-૧, દુર્ભાગ, અનાદેય, યશ-અયશમાંથી૧... કુલ-૨૧ પ્રકૃતિનો ઉદય હોય છે. તેમાંથી પર્યા૦-અ૫૦ અને યશ-અયશનો ઉદય પરાવર્તમાન હોવાથી ૨(પર્યા૦-અ૫૦) × ૨(યશઅયશ) = ૪ ભાંગા થવા જોઈએ પરંતુ અપર્યાપ્તાને યશનો ઉદય હોતો નથી. એટલે યશના ઉદયવાળો-૧ ભાંગો ઓછા થવાથી કુલ-૩ ભાંગા જ થાય છે.
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy