SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ + ભય = ૬ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૬ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૫ + જુગુ ૫ + ભય + જુગુ૦ = ૭ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૬ઠ્ઠા ગુણઠાણે કુલ ઉદયભાંગા ૧૯૨ અને ૮ ચોવીશી થાય છે. એ જ પ્રમાણે, ૭મા ગુણઠાણે સમજવું... = * ૮મા ગુણઠાણે ૪/૫/૬ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. ૪ + ભય = ક્ષપક કે ઉપશમકને ૪ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૫ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૫ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૬ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૮મા ગુણઠાણે કુલ ઉદયભાંગા ૯૬ અને ૪ ચોવીશી થાય છે. * ૯મા ગુણઠાણે ૧/૨ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. સવેદીને ૧ કષાય + ૧ વેદ ૨નું ઉદયસ્થાન હોય છે. ૪ + જુગુ. ૪ + ભય + જુગુ. સ્ત્રીવેદી હોય છે. ૨ના ઉદયના ૪ કષાય × ૩ વેદ = ૧૨ માંગા થાય છે. (૧) ક્રોધોદયે શ્રેણી માંડનારો કોઈક જીવ પુ.વેદી હોય છે. (૨) ક્રોધોદયે શ્રેણી માંડનારો કોઈક જીવ (૩) ક્રોધોદયે શ્રેણી માંડનારો કોઈક જીવ (૪) માનોદય શ્રેણી માંડનારો કોઈક જીવ (૫) માનોદયે શ્રેણી માંડનારો કોઈક જીવ સ્ત્રીવેદી હોય છે. (૬) માનોદયે શ્રેણી માંડનારો કોઈક જીવ નપું.વેદી હોય છે. (૭) માયાના ઉદયે શ્રેણી માંડનારો કોઈક જીવ પુ.વેદી હોય છે. (૮) માયાના ઉદયે શ્રેણી માંડનારો કોઈક જીવ સ્ત્રીવેદી હોય છે. નપું.વેદી હોય છે. પુ.વેદી હોય છે. = – = (૯) માયાના ઉદયે શ્રેણી (૧૦) લોભના ઉદયે શ્રેણી માંડનારો કોઈક જીવ નપું.વેદી હોય છે. માંડનારો કોઈક જીવ પુ.વેદી હોય છે. ૧૧૩
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy