SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) લોભના ઉદયે શ્રેણી માંડનારો કોઈક જીવ સ્ત્રીવેદી હોય છે. (૧૨) લોભના ઉદયે શ્રેણી માંડનારો કોઈક જીવ નપું.વેદી હોય છે. એટલે ૨ ના ઉદયના ૪૯૦ x ૩ વેદ = ૧૨ ભાંગા થાય છે. મા ગુણઠાણે અવેદી અવસ્થામાં ૧ના ઉદયના ૪ ભાંગા થાય છે. (૧) જે જીવ કોધોદયે શ્રેણી માંડે છે તેને ક્રોધનો જ ઉદય હોય છે. (૨) જે જીવ માનોદયે શ્રેણી માંડે છે તેને માનનો જ ઉદય હોય છે. (૩) જે જીવ માયાના ઉદયે શ્રેણી માંડે છે તેને માયાનો જ ઉદય હોય છે. (૪) જે જીવ લોભના ઉદયે શ્રેણી માંડે છે તેને લોભનો જ ઉદય હોય છે. એટલે અવેદી અવસ્થામાં ૧ના ઉદયના ૪ ભાંગા થાય છે. * ૧૦મા ગુણઠાણે દરેકને સૂક્ષ્મલોભનો જ ઉદય હોય છે. તેથી ૧ના ઉદયનો ૧ જ ભાંગો થાય છે. -: ગુણઠાણામાં મોહનીયના ઉદયભાંગા :શિ, સ્વામી ઉદય પ્રકૃતિના નામ (અનંતા. ૭ મિ.મો. + ૩ કષાય + ૧ યુ. + ૧ વેદ = ૭ ૨૪ ઉદય ૭ + ભય = ૮ વિનાના મિથ્યા ૭ + જુગુ. = ૮ દૃષ્ટિ | ૯ | ૭ + ભય + જુગુ. = ૯ અનંતા. | ૮ મિ.મો. +૪ કષાય + ૧ યુ.+ ૧ વેદ = ૮ ૮ + ભય = ૯ ૨૪ | ૧ વાળા મિથ્યા ૮ + જુગુ.= ૮ દૃષ્ટિ ૮ + ભય + જુગુ. = ૧૦ કુલ ૭૮/૯/૧૦ કુલ સાસ્વા ૭ ૪ કષાય + ૧ યુગલ + ૧ વેદ = ૭ ન | ૮ ૭ + ભય = ૮ સમ્ય | ૭ + જુગુ. = ૮. ૭ + ભય + જુગુ.= ૯ કુલ ૮૯ કુલ ઉદય ચોવીશી ૮ ૨૪ | ૧ ૨૪ | ૧ ૨૪ ઉદય ૨૪ | ૧ ૨૪ ૨૪ | ૧ ૨૪ | કત્વી | ૯ | ૨૪ ૧ ૧૧૪
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy