SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ * જીવ ચોથા ગુણઠાણે આવે છે ત્યારે અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય શરૂ થાય છે ત્યાં એક જીવને એકીસાથે ક્રોધાદિ-૪માંથી ૧ કષાય અપ્રત્યાખ્યાનીય વગેરે ૩ પ્રકારે ૩ વેદમાંથી કોઈપણ ૧ વેદ ૨ યુગલમાંથી કોઈપણ ૧ યુગલની ૨ પ્રકૃતિ ૬નો ઉદય અવશ્ય હોય છે. ક્યારેક ૬ + ભય = ૭નું કે ૬ + જુગુ. ૭ કે ૬ + ભય + જુગુ. = ૮ પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે. * જીવ ઉપશમસમ્યક્ત્વથી પડીને બીજાગુણઠાણે આવે છે ત્યારે અનંતાનુબંધીનો ઉદય શરૂ થાય છે ત્યાં એક જીવને એકીસાથે ક્રોધાદિ-૪માંથી ૧ કષાય અનંતાનુબંધી વગેરે ૪ પ્રકારે ૩ વેદમાંથી કોઈપણ ૧ વેદ ૨ યુગલમાંથી કોઈપણ ૧ યુગલની ૨ પ્રકૃતિ = હોય છે. ક્યારેક ૭ + ભય = ૮નું કે ૭ + જુગુ. + ભય + જુગુ. = ૯ પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે. * જીવ બીજા ગુણઠાણાથી ૧લા ગુણઠાણે આવે છે ત્યારે મિથ્યાત્વનો ઉદય શરૂ થાય છે. ત્યાં એક જીવને એકીસાથે ક્રોધાદિ-૪માંથી ૧ કષાય અનંતાનુબંધી વગેરે ૪ પ્રકારે ૩ વેદમાંથી કોઈપણ ૧ વેદ ૪ = ૭નો ઉદય અવશ્ય ૮નું કે ૭ ૨ યુગલમાંથી ૧ યુગલની ૨ પ્રકૃતિ મિથ્યાત્વમોહનીય ૧ ૧૦૦ = છે. ક્યારેક ૮ + ભય = નું કે ૮ + જુગુ. = ૯નું કે ૮ + ભય + જુગુ. ૧૦નું ઉદયસ્થાન હોય છે. ૮નો ઉદય અવશ્ય હોય
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy