SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ | ચિત્રનં.૪માં બતાવ્યા મુજબ મ નામનો હીરો (અનાદિએકેન્દ્રિયમ) નૂતનવર્ષના ૧લા સમયે મિ0મોની ૧ સાગરોપમ = ૩૦ સમયની સ્થિતિને બાંધે છે. તે સમયે તેના ભાગમાં જે કર્મદલિકો આવે છે તે દલિકોને મિ0મોની ૧ સાગરોપમ = ૩૦ સમયની સ્થિતિમાંથી અબાધાનું અંતર્મુહૂર્ત = ૩ સમયને છોડીને, તેની ઉપરની ૪ થી ૩૦ સમયની સ્થિતિમાં વિશેષહીન ક્રમે ગોઠવે છે. તેમાં ૧ થી ૩ સમયની અબાધાસ્થિતિ છે. તેની ઉપર ૪ થી ૩૦ સમયની નિષેકસ્થિતિ છે. એટલે ચિત્રનં.૪ માં બતાવ્યા મુજબ એક જ સમયમાં (નૂતનવર્ષના ૧લા સમયે) બંધાયેલી મિ0મોની અબાધાકાળ સહિત નિષેકસ્થિતિને એકસમયબદ્ધકર્મલતા કહે છે. ચિત્રનં૦૪ એકસમયબદ્ધકર્મલતા > હિરો - 4 ૩૦ ૨૯ NNNNNNNN U194YMNO નિપેકરચના મિ.મો.ની ૧ સાગરોપમ=૩૦ સમયની સ્થિતિ : ૨૦૦૮૦ ૦૧૪ ૦૨૬૩ અબાલાસ્થિત ૨૫
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy