________________
અનેકસમયબદ્ધકર્મલતા :
અનાદિમિથ્યાદૃષ્ટિ જીવ પ્રતિસમયે મિથ્યાત્વમોહનીયને બાંધી રહ્યો છે. દરેક સમયે સ્થિતિબંધાનુસારે જુદી-જુદી નિષેકરચના થાય છે. પણ સાગરમાં સમાઈ જતી અનેક નદીની જેમ પૂર્વની જુની નિષેકરચનામાં પછીની નવી નિષેકરચના સમાઈ જાય છે.
જેમ કે, અ નામનો અનાદિએકેન્દ્રિય જીવ પ્રતિસમયે મિમોને બાંધી રહ્યો છે. તે જીવ જઘન્યથી મિમોનો પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ૧ સાગરોપમનો અને ઉત્કૃષ્ટથી મિમો૦નો ૧ સાગરોપમનો સ્થિતિબંધ કરે છે. એટલે દરેક સમયે સ્થિતિબંધાનુસારે મિમોની જુદી-જુદી નિષેકરચના થાય છે. અસકલ્પનાથી.....
૧ સાગરોપમ
પલ્યોપમનો અસંભાગ ન્યૂન ૧ સાગરોપમ તેના અબાધાકાળનું અંતર્મુહૂર્ત
= ૩૦ સમય
૨૫ સમય
= ૩. સમય
માનવામાં આવે તો......
ચિત્રનં.પ માં બતાવ્યા મુજબ ૬ નામનો હીરો (અનાદિએકેન્દ્રિય૩૪) નૂતનવર્ષના ૩૦મા સમયે મિમોની ૧ સાગરોપમ ૩૦ સમયની સ્થિતિને બાંધે છે. તે જ સમયે (નૂતનવર્ષના ૩૦મા સમયે) તેને ૧સાગરોપમ ૩૦ સમયની સ્થિતિસત્તા પ્રાપ્ત થાય છે. તે સમયે અને સત્તામાં ૧સાગરોપમ=૩૦ સમય=૩૦ નિષેક હોય છે. ચિત્રનં.પ માં બતાવ્યા મુજબ હીરો-અ ને સત્તામાં વધુમાં વધુ ૩૦ સમયમાં (નૂતનવર્ષના ૧થી ૩૦ સમયમાં) બંધાયેલી ૩૦ કર્મલતા હોય છે.
૧ સાગરોપમમાં બંધાયેલી કર્મલતા
ચિત્રનં.૫માં બતાવ્યા મુજબ હીરો-અને સત્તામાં ૧લા નિષેકમાં
નૂતનવર્ષના ૧લા સમયથી ૨૭મા સમયનું બંધાયેલું દલિક હોય છે. રજા નિષેકમાં ૨ થી ૨૮ સમયનું બંધાયેલું દલિક હોય છે. એ રીતે, ૩જા-૪થા વગેરે નિષેકમાં પણ સમજવું..... છેલ્લા ૩૦મા નિષેકમાં નૂતનવર્ષના ૩૦મા (એક જ) સમયનું બંધાયેલુ દલિક હોય છે. કારણકે હીરો- નૂતનવર્ષના ૧લા સમયે મિમોનો ૧ સાગરોપમ = ૩૦ સમયનો સ્થિતિબંધ કરે છે. તે જ સમયથી (નૂતનવર્ષના ૧લા સમયથી)
૨૬
=
=
=
=