SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ જી વિV F S «રા: ' ર , - એકેન્દ્રિયજીવો....... જ્ઞાનાવરણીયાદિ-૪ નો ૩ સાગરોપમનો, મિથ્યાત્વમોહનીયનો - ૧ સાગરોપમનો, ચારિત્રમોહનીયનો - ૪ સાગરોપમનો, નામ- ગોત્રનો ૨ સાગરોપમનો, | 0 મનુષ્યાયુ કે તિર્યંચાયુનો જઘન્યથી અંતર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડવર્ષનો સ્થિતિબંધ કરે છે. સંજ્ઞીજીવો...... ઉત્કૃષ્ટથી જ્ઞાનાવરણીયાદિ-૪નો ૩૦ કોકોસાનો, ચારિત્રમોહનીયનો ૪૦ કોકોસાનો, મિથ્યાત્વમોહનીયનો ૭૦ કોકોસાઈનો, નામ-ગોત્રનો ૨૦ કોળકોસાનો, | દેવાયુ-નરકાયુનો ૩૩ સાગરોપમનો, | મનુષ્યાયુ-તિર્યંચાયુનો પૂર્વક્રોડવર્ષનો સ્થિતિબંધ કરે છે. સંજ્ઞી જીવો. જઘન્યથી જ્ઞાનાવરણીયાદિ-૭ કર્મનો અંતકોકો સાવનો, મનુષ્યાયુ-તિર્યંચાયુનો અંતર્મુહૂર્તનો, દેવાયુ-નરકાયુનો ૧૦000 વર્ષનો સ્થિતિબંધ કરે છે. કાળદર્શક યંત્ર :કેવળીભગવંતની દૃષ્ટિથી પણ જેના બે વિભાગ ન થઈ શકે છે એવા કાળના સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંશને “સમય” કહે છે. અસંખ્યસમય = ૧ આવલિકા.... ૨૫૬ આવલિકા = ૧ ક્ષુલ્લકભવ.. ૧૭ll ક્ષુલ્લકભવ = ૧ શ્વાસોચ્છવાસ.. ૪૯ શ્વાસોચ્છવાસ = ૧ લવ..... ૩૮ll લવ = ૧ ઘડી..... ( ૨ ઘડી = ૧ મુહૂર્ત = ૪૮ મિનિટ... ૩૦ મુહૂર્ત = ૧ દિવસ (અહોરાત્રી)...... ૩૦ દિવસ = ૧માસ.... ૧૨ માસ = ૧ વર્ષ.... || || || ||
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy