SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રમોહનીયકર્મની ઉપશમના : મોહનીયકર્મની ૨૮ કે ૨૪ની સત્તાવાળો ઔપશમિક અપ્રમત્તસંયમી કે બદ્ધાયુક્ષાયિક (મોહનીયકર્મની ૨૧ની સત્તાવાળો) અપ્રમત્તસંયમી ઉપશમશ્રેણિમાં પ્રવેશ કરે છે ત્યારે અપ્રમત્તગુણઠાણે યથાપ્રવૃત્તકરણ કરીને, અપૂર્વકરણગુણઠાણામાં પ્રવેશ કરે છે. ત્યાં અપૂર્વકરણ કરીને, અનિવૃત્તિગુણઠાણામાં પ્રવેશ કરે છે. ત્યાં અનિવૃત્તિકરણ કરે છે. જ્યારે અનિવૃત્તિકરણના સંખ્યાતાભાગ ગયા પછી છેલ્લો એક સંખ્યાતમોભાગ બાકી રહે, ત્યારે ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિનું અંતરકરણ કરે છે. તે વખતે જે જીવને જે વેદ અને જે કષાયનો ઉદય હોય, તે ઉદયવાળી પ્રકૃતિની પ્રથમસ્થિતિ એક અંતર્મુહૂર્ત જેટલી મૂકીને, તેની ઉપરની અંતર્મુહૂર્ત જેટલી સ્થિતિમાંથી દલિકોને ખસેડીને તેટલી સ્થિતિને દલિક વિનાની શુદ્ધસ્થિતિ (અંતરકરણ) કરે છે અને બાકીની અનુદયવાળી ૧૯ પ્રકૃતિની પ્રથમસ્થિતિ ૧ આવલિકા જેટલી મૂકીને, તેની ઉપરની અંતર્મુહૂર્ત જેટલી સ્થિતિમાંથી દલિતોને ખસેડીને તેટલી સ્થિતિને દલિક વિનાની શુદ્ધસ્થિતિ (અંતરકરણ) કરે છે. અસત્કલ્પનાથી... ચાવમોચની અંતઃકો૦કોસા= ૧૫૦ સમય અનિવૃત્તિનો છેલ્લો સંખ્યાતમો ભાગ = ૩૪ સમય લે છે અંતરકરણની ક્રિયાનું અંતર્મુહૂર્ત = ર સમય ઉદયાવલિકા = ર સમય | માનવામાં આવે, તો.... શરૂ કરી શકતો નથી. તેથી તેઓના મતે અનં૦૪ સંપરા 1ણ ચાનક વિના મોહનીયની-૨૪ની સત્તાવાળા જીવો ઉપશમશ્રેણી માંડી શકે છે. અને કેટલાક I અપ્રમત્તગુણસ્થાન આચાર્ય મહારાજના મતે અનંતાનુબંધીની ઉપશમના કરનારા (મોહનીયની ૨૮ની સત્તાવાળા) જીવો પણ ઉપશમશ્રેણી માંડી શકે છે. * ૧૨૫ - અયોગીકેવલીગુણસ્થાનક યોગીકેવલીગુણસ્થાનક hણમોહગુણસ્થાનક ગુણસ્થાન) અનિવૃત્તિગુણસ્થાનકે અપૂર્વકરણગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક ચાત્રિમોહપશHક દેશવિરતિગુણસ્થાનક સખ્યત્વગુણસ્થાનક મિશ્રગુણકચાનક સારવાદનગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક ૧૫
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy