SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતગુણહીન કહેવાય. એટલે ૧૦૦૦૦૦૦૦ + ૧૦૦૦ = ૧૦૦00 થશે. એટલે ૧ ક્રોડ પાવરવાળા અધ્યવસાયની અપેક્ષાએ ૧૦૦૦૦૨૯ પાવરવાળો અધ્યવસાય અનંતગુણહીન કહેવાય. તેની આગળના ૯૯૯૦ પાવરવાળો... ૯૯૮૦ પાવરવાળો.... વગેરે કેટલાક અધ્યવસાયો અનંતગુણહીન હોય છે. એ રીતે, એક જ સમયના અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ અધ્યવસાયોમાં વિશુદ્ધિની અનંતભાગાદિ-૬ પ્રકારે તિર્શી વિચારણા કરવી, તે તિર્યખીવિશુદ્ધિ કહેવાય. અપૂર્વકરણના પ્રથમસમયથી માંડીને છેલ્લાસમય સુધીના દરેક સમયે અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો પથ્થાનપતિત હોય છે. એટલે દરેકસમયના અધ્યવસાયોમાં તિર્યમુખીવિશુદ્ધ સંભવે છે. અપૂર્વકરણના પ્રથમ સમયે અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ રસબંધના અધ્યવસાયો હોય છે. તેનાથી થોડા વધારે (વિશેષાધિક) બીજા સમયે હોય છે. તેનાથી થોડા વધારે (વિશેષાધિક) ત્રીજા સમયે હોય છે. તેનાથી થોડા વધારે (વિશેષાધિક) ચોથા સમયે હોય છે. એ પ્રમાણે, અપૂર્વકરણગુણઠાણાના છેલ્લા સમય સુધી સમજવું. અસકલ્પનાથી,.... અપૂર્વકરણનું અંતર્મુહૂર્ત અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાય વિશેષાધિક ૨૯. ૧કરોડની અપેક્ષાએ, (૧) અનંતગુણહીન માનવામાં આવે, તો... ૧૦૦૦૦ છે અને અનંતમો ભાગ = ૧૦૦૦૦ છે. એટલે જે અનંતગુણહીન છે તે જ અનંતમો ભાગ છે. અસંખ્યાત (૨) અસંખ્યાતગુણહીન=૧ લાખ છે અને અસંખ્યાતમો ભાગ = ૧ લાખ છે. એટલે જે ગુણહીન છે તે જ અસંખ્યાતમો ભાગ છે. (૩) સંખ્યાતગુણહીન = ૧૦ લાખ છે અને = મિશ્રગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક સંખ્યાતમો ભાગ = ૧૦ લાખ છે. એટલે દેશવિરતિગુણસ્થાનક જે સંખ્યાતગુણહીન છે તે સંખ્યાતમો ભાગ છે. જ સમ્યક્ત્વગુણસ્થાનક સાસ્વાદનગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક ૧૧૯ અપ્રમત્તગુણસ્થાનક = ૨૬ સમય = ૨૦ નત્તિ અપૂર્વકરણગુણસ્થાન = અયોગીકેવલીગુણસ્થાનક સંયોગીકવલીગુણસ્થાનક ક્ષીણમોહગુણસ્થાનક તો બસ્થાનો ગુણસ્થાનક સ્થ નર
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy