SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શણણળણીથી કેટલાક અધ્યવસાયમાં અનંતભાગહીનવિશુદ્ધિ હોય છે. કેટલાક અધ્યવસાયમાં અસંખ્યાતભાગહીનવિશુદ્ધિ હોય છે. કેટલાક અધ્યવસાયમાં સંખ્યાતભાગહીનવિશુદ્ધિ હોય છે. કેટલાક અધ્યવસાયમાં સંખ્યાતગુણહીનવિશુદ્ધિ હોય છે. કેટલાક અધ્યવસાયમાં અસંખ્યાતગુણહીનવિશુદ્ધિ હોય છે. કેટલાક અધ્યવસાયમાં અનંતગુણહીનવિશુદ્ધિ હોય છે. એને શાસ્ત્રમાં “ષસ્થાનહાનિ” કહે છે. એટલે યથાપ્રવૃત્તકરણના પ્રથમસમયના અધ્યવસાયો પસ્થાનવૃદ્ધિ કે પસ્થાનહાનિ યુક્ત હોય છે. અનંતભાગાદિનું સ્વરૂપ : (૧) એકવસ્તુના અનંત ટુકડા કરવા, તેમાંનાં કોઈપણ એક ટુકડાને, તે વસ્તુનો અનંતમો ભાગ કહેવાય. અસત્કલ્પનાથી....અનંત = ૧૦૦૦ અસંખ્યાત = ૧૦૦ સંખ્યાત = ૧૦ માનવામાં આવે, તો.... એક મીટર કાપડના અનંત = ૧000 ટુકડા કરવા, તેમાંના કોઈ પણ એક ટુકડાને, ૧ મીટર કાપડનો અનંતમોભાગ કહેવાય. (૨) એક વસ્તુના અસંખ્ય ટુકડા કરવા, તેમાંના કોઈપણ એક ટુકડાને, તે વસ્તુનો અસંખ્યાતમો ભાગ કહેવાય. - એક મીટર કાપડના અસંખ્ય = ૧૦૦ ટુકડા કરવા. તેમાંના કોઈપણ એક ટુકડાને એક મીટર કાપડનો અસંખ્યાતમો ભાગ કહેવાય. (૩) એક વસ્તુના સંખ્યાતા આ ટુકડા કરવા, તેમાંનો કોઈપણ એક ટુકડાને, તે વસ્તુનો સંગાતમો - સારવાદનાક્ષસ્થાનમાં ભાગ કહેવાય. અયોગીકવલી ગુણસ્થાન) સયોગીકેવલીગુણસ્થાન) | લીણમોહગુણસ્થાન) પશાંતમોગુણય સુમર્સપરસ 5 અતિ વૃત્તિ છે અપૂર્વકરણગુણસ્થાનક Djમ ગુણસ્થાનક અપૂવકરણવતાસ પ્રમ ગુણસ્થાનક શવિરતિવસ્થાન) I સંખ્યત્વગુણસ્થાનકે મિશ્રગણાનક જયાત્વગુણસ્થાનક
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy