SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ DાથLOTUDIT (૧) એક જ સમયના અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા અધ્યવસાયોમાં - વિશુદ્ધિની ન્યૂનાધિકતાનો વિચાર કરવો, તે તિર્યમુખીવિશુદ્ધિ કહેવાય. | (૨) પૂર્વ - પૂર્વના સમયની અપેક્ષાએ પછી - પછીના સમયના અધ્યવસાયોમાં વિશુદ્ધિની ન્યૂનાધિકતાનો વિચાર કરવો, તે ઉર્ધ્વમુખી વિશુદ્ધિ કહેવાય. - (૧) તિર્યમુખી વિશુદ્ધિ : - અપૂર્વકરણના પ્રથમસમયે જઇવિશુદ્ધિવાળા રસબંધના અધ્યવસાયથી માંડીને ઉ0વિશુદ્ધિવાળા રસબંધના અધ્યવસાય સુધીના સર્વેને ચઢતા ક્રમે ગોઠવી દેવામાં આવે, તો... પૂર્વ - પૂર્વના અધ્યવસાયથી પછી પછીના અધ્યવસાયમાં વિશુદ્ધિ થોડી વધારે - વધારે હોય છે. એટલે વિશુદ્ધિના અસંખ્યભેદ થાય છે. પણ જ્ઞાની ભગવંતે તે સર્વે વિશુદ્ધિનું વર્ગીકરણ કરીને, તે સર્વેનો (૧) અનંતભાગ (૨) અસંખ્યાતભાગ (૩) સંખ્યાતભાગ (૪) સંખ્યાતગુણ (૫) અસંખ્યાતગુણ અને (૬) અનંતગુણ એ-૬ વિભાગમાં સમાવેશ કરી આપ્યો છે. એને શાસ્ત્રમાં ષટ્રસ્થાન (જસ્થાન) કહે છે. યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયે જળવિશુદ્ધિવાળા અધ્યવસાયથી ઉ વિશુદ્ધિવાળા અધ્યવસાય તરફ જઈએ, તો.... જરુવિશુદ્ધિવાળા અધ્યવસાયની અપેક્ષાએ.. કેટલાક અધ્યવસાયમાં અનંતભાગાધિકવિશુદ્ધિ હોય છે. કેટલાક અધ્યવસાયમાં અસંખ્યભાગાધિકવિશુદ્ધિ હોય છે. કેટલાક અધ્યવસાયમાં સંખ્યાતભાગાધિકવિશુદ્ધિ હોય છે. કેટલાક અધ્યવસાયમાં સંખ્યાતગુણાધિકવિશુદ્ધિ હોય છે. કેટલાક અધ્યવસાયમાં અસંખ્યાતગુણાધિકવિશુદ્ધિ હોય છે. કેટલાક અધ્યવસાયમાં અનંતગુણાધિકવિશુદ્ધિ હોય છે. એને શાસ્સામાં “ષસ્થાનવૃદ્ધિ” કહે છે. યથાપ્રવૃત્તકરણના પ્રથમસમયે ઉoવિશુદ્ધિવાળા અધ્યવસાયથી જળવિશુદ્ધિવાળા અધ્યવસાય તરફ દિલાવરતિgમાન જઈએ, તો.... ઉવવિદ્ધિવાળા કમ્પગુણસ્થાન અધ્યવસાયની અપેક્ષાએ.. હાસ્વાદાનુસ્થાન, નયોગીકવલીગુણસ્થાન) સચોગીકેવલીગુણસ્થાન) લીશમોગુણસ્થાન) તમોણસ્થાન Helસ્થાનક માં વેનિ, અપૂર્વકatigjપાન) મામ ગુણસ્થાનક પ્રમત્તગુણNચાનક ta!Pblaasph પ્રશુપાનક મિથ્યાત્વgાણસ્થાનT ૧૧૧)
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy