SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ સાતમુ સુરત શહેરમાં સુરત શહેર ! ‘સુરતનું જમણુ અને કાશીનું મરણ’ ભારતભરમાં પ્રસિદ્ધ છે. એ ઉપરથી સુરતીઓ કેવા મેાછલા છે. એનેા ખ્યાલ આવી શકે છે. ભારતભરના શહેરમાં સુરત એ એવું શહેર છે જ્યાં શાકભાજી ખાવાનું પ્રમાણ સૌથી વધુ છે. પ્રજા સુખી, શાંત અને સમજી છે. દુઃખને ભૂલવાની અજબ તાકાત ધરાવે છે. બુદ્ધિ અને કળાના સમન્વય સાધતા આવડે છે. આ બધું છતાં ધર્મના રંગ પણ અજબને છે. સુરતમાં વાર કરતાં તહેવાર ધણા' કહેવાય છે, તે તેની ધર્મભાવનાની સાક્ષી પૂરે છે, સુરતમાં નંદીશ્વરદ્વીપના મંદિરમાં લંકા ઉપરનું ચિત્રકામ ૧૭૫ વર્ષ ઉપરાંતનું છે. ત્યાં એક સિદ્ધગિરિના પટ અશક્યના—જે શક્ય ન હોય તેવાના ઉપદેશ કરવા ન જોઇ એ આ વચન સવને સંમત છે. તમે છકાયને વિષે દયા કરવાનુ કહે છે, તે કાંઈ અદ્ભુત=આશ્ચર્યકારી નથી. અર્થાત્ અશક્ય નથી. ષટ્કાયની દયાને ઉપદેશ પાલનમાં પણુ શક્ય છે.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy