SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ સાતમું પશ્ચાત્તાપ (એકડે એક સંયમની રાખે ટેક. એ રાગ) ઓ ધર્મ ભગિની તમે આવ, પ્રગુણા સતીના ગુણ ગાવે, મારી બહેને સદ્ગુણ, છ વન સા ૨ છે. ૧ જેના નામે નવ નિધિ થાય, દુઃખ દૌભાગ્ય દૂર જાયે. મારી. ૨ ધન્ય તે જગમાં નારી, સત્ય શીયલ ગુણધારી. મારી. ૩ પતિ પુત્રે ધિક્કારી, સાસુ નણંદે ફટકારી. મારી. ૪ તેએ રેષ ન મન આણે, કર્મના ફળ તે જાણે. મારી. ૫. ભડકે બળતી બચાવી, સાસુ નણંદને ઉઠાવી. મારી. ૬ સ્વ દેહને કીધે ખાખ, અંતરમાં ધર્મને રાખ. મારી. ૭. ઉભય કુલને અજવાળી, જગ જશ કીતિ વધારી. મારી. ૮ ખાંતિશ્રી વંદે ભાવે, પ્રેમે સતીના ગુણ ગાવે. મારી. ૯ ગ્રામવાસીઓએ બેહેશ બનેલા પ્રગુણાબહેનને હેપીટલમાં દાખલ કરી તાત્કાલિક ગ્ય ઉપચારા કરાવતાં તે બચી જવા પામી. પણ સખત દાઝી જવાના કારણે કારમી વેદના અનુભવતી ઉપચાર માટે હોસ્પીટલમાં જ તેણીને રાખવામાં આવી છે. નગરવાસીઓ સૌ ઈચ્છી રહયા છે કે, આ પવિત્ર સગુણશાલિની પ્રગુણાબહેન જલદી સારા થઈ જાય તે સારૂં. ડોકટરને પણ ભલામણ કરે છે કે આ ગૃહ લક્ષ્મીના માટે તમામ ઉપચાર કરી જલદી સાજા થઈ જાય તેમ કરવા કૃપા કરશે. જે ખર્ચ થશે તે અમે આપશું. દીકરો પરણી ઉમંગભેર ઘેર આવે ત્યાં પ્રગુણ
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy