SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ed કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ પણ તમે રોકાઓ રાત (એવું) કરમ કયાંથી નહિ. તેમણે આ સમાચાર સાંભળતાં બહુ રંજ અમારું કાગડા.” પ્રદર્શિત કર્યો. મારા હૃદયમાં ભાવોની અથડામણ અને અમારી વાત સદાને માટે અધૂરી થતી હતી. હજારો કરવત ચાલતાં હતાં. મારી વ્યથા રહી ગઈ. તા. ૨૨-૨-૧૯૭૭ના એ ગોઝારો દિવસે કોની પાસે વ્યક્ત કરવી ! જીવ જરા શાંત થશે અને મારી પ્રકૃતિ કાંઈક અસ્વસ્થ હતી છતાં પ્રભાસ મેં શ્રી રામભાઈને તાર કર્યો અને પછી પત્ર લખ્યો પાટણમાં પૂ. શંકરાચાર્યજીએ બેલાવતાં શારદામઠમાં તેના અંતમાં લખ્યું ગયો ત્યાં કવિરાજના નિધનનાં દુઃખદાયક સમાચાર મજાદરની મજા ગઈ ગયે સોરઠને શણગાર વર્તમાન પત્રો દ્વારા વાંચી આંખો સજળ થઈ. અરે ! શારદ ધારી થઈ તું જાતાં કવિ કાગ ! કંઠ રહેલી અને કવિતાની ત્રિવેણી જ્યાં કેન્દ્રિત હતી હવે કેને જે કીર્તિ વરે ને ક્યાં કરે કવિતા ઠામ તે કવિ હવે ક્યાં મળશે ! જેની વાતોમાં રામનું પલા ઝાટકી પરવર્યા કવિ દુલે ધણુને ધામ નામ અને વીરતાના પડકારા હતા, જેનાં કાવ્યોમાં ઉનત્ત કલ્પના, મૌલિક ઉપમા, હૃદય સસરા ઉતરી હૈયું રહે નહિ હાથમાં ને અંતર સળગે આગ જાય એવા ભાવ અને ભવિષ્યવાણી જેવાં વિધાન નેણે નીર થંભે નહિ તે જાતાં કવિ કાગ. હતાં, જેના કંઠમાં ગંભીર ઘેરે છતાં મીઠે રણકાર તેં તો માયા મૂકી દીધી વેધુ થયે વિતરાગ હતો એવો કવિ ગયો. પણ મારે મન તે તેનું અંતર અજપે રહ્યો હવે ક્યાં મળશું કવિ કાગ. વ્યક્તિત્વ, તેનું વિશાળ હૃદય મારે મન સવિશેષ હું કેની ગાઉ કવિતા ને કેનાં રાખું રાગ આકર્ષક હતું. મારો પરમ હિતૈષી, મોટા ગજાનો મન ભાંગી ભુક્કા કર્યું તે કેવું કવિ કાગ. કવિતા જે કકળી રહી ને રે ધ્રુસકે રાગ અને દરિયાવ દિલનો પરમ મિત્ર હવે મારા જીવનની હવે કેને કંઠે બેસણું તું જાતાં કવિ કાગ. સંધ્યાકાળે ક્યાં મળશે ! પણ, ના-ના-તેનું મૃત્યુ શારદ રેતી સાંભળી મોભી જતાં મહાભાગ થયું નથી. તેના જ શબ્દોમાં બળ એના કણ ખુદશે તું જતાં કવિ કાગ. રેશ માં અંધુએ અને રેશે માં બેનડી સર સુકાણું સાહિત્યનું વીરમી વાણુ અતાગ દાઢીવાળાને મેં જીવતે દીઠે.” હવે શુરવીરને કેણ સંભારશેતુ જાતાં કવિ કાગ તુલસીદાસ, સુરદાસ, મીરાં અને નરસિંહ પાંચ મારા ગાજે / મરસીયા એમ હું કહેતા કવિ કાગ, પાંચ સદીઓ છતાં આપણાં ઘરેઘરમાં જીવંત છે તેમ પણ મારાં ભુડા ભાગ કે મારે કહેવા તારા કાગડા. કવિ દુલા કાગ પણ અમર રહેશે. તા. ૪-૩-૭૭ના રોજ મજાદર જઈ તેનાં - પુ. શંકરાચાર્યજી મહારાજને કાંઈ અગત્યની અંતિમ શિયાસ્થાનને વંદી આખોમાં આંસુ ભરી વાતની ચર્ચા કરવાની હતી પણ હું બેસી શક્યો પાછો વળ્યો-અનંતને મળે બેસવા કાગ ઊડી ગયે. --- * - * એક કવિ દુલા કાગ સ્મૃતિ-ગુંથ કહી
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy