SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન] ઉઠાવસ્થાને પણ ભય નથી; સુધા પિપાસા એ બંનેનું જીવન થઈ– [ ૨૭૭ સર્વ બામ જ છે એવી દષ્ટિથી અને બ્રાહ્મપ્રાપ્તિ થાય છે સંગથી રહિત એટલે હું તે આત્મા છું, આત્માતિરિક્ત બીજા કોઈ પણ પ્રકારની વૃત્તિનું જ્યાં ઉત્યાન જ થવા નહિ પામે, એવા પ્રકારના જ્ઞાનયજ્ઞના આચરણમાં જ જેનું ચિત્ત સ્થિર થયેલું છે તેવા જીવન્મુક્ત અથવા આત્મારામ પુરુષનું ફળસહિત સર્વ કર્મ વિલયને પામે છે. gurjને મણ કક્ષા ન કર प्राव तेन गन्तव्य ब्रह्मकर्मसमाधिना ॥ २४ ॥ ઉપરના લેકમાં ભગવાને જ્ઞાનયજ્ઞના આચરણમાં જેનું ચિત્ત સ્થિર થયું છે તેવા જીવન્મુક્ત પુરાના નળસહિત સર્વ કર્મો વિલયને પામે છે એમ કહ્યું છે, તો તે યજ્ઞ કેવી રીતે કરવો તે હવે યજ્ઞના દષ્ટાંત સાથે સમજાવે છે. યજ્ઞમાં હવન કરવાની ક્રિયા, અર્પણ કરવાનું દ્રવ્ય, અગ્નિ, હવન કરનારો તથા સ્વાહા એટલે હવન થયું તે ઇત્યાદિ જે જે સામગ્રીની જરૂર હોય છે, તેનાં દૃષ્ટાંત સાથે શ્રીકૃષ્ણુ ભગવાન અને એમ સમજાવે છે કે, હે અર્જુન ! આ જ્ઞાનયજ્ઞના આચરણમાં ચિત્તને સ્થિર કરવાનું કે મેં તેને કહ્યું તે પ્રશ્ન કેવી રીતે કરવો ? તેનાં કિયા અથવા મંત્ર કયા રે તો ઉત્તરમાં બ્રહ્મ, અર્પણ કરવાનું પણ બ્રહ્મ, દ્રય પશુ બ્રહ્મ, અમિ પણ બ્રહ્મ, હવન કરનારા તથા સ્વાહા એટલે હવન થનારા પણ બ્રહ્મ આ રીતે સર્વ બ્રહ્મ જ બ્રહ્મ છે; એ પ્રમાણેનો જ્ઞાનયજ્ઞ કરનારને બીજું શું પ્રાપ્ત થશે? તેના ઉત્તરમાં પણ બ્રહ્મ જ. તાપવું એ કે કર્મ શબ્દની મૂળ શરૂઆત સૌથી પ્રથમ આરંભમાં જે વડે થવા પામી તે અપરાય એ વા વદમાં પ્રથમનું કર્મ યજ્ઞ બતાવેલું છે, જેનું વિસ્તૃત વિવેચન ઉપર આવી ગયું છે (અધ્યાય ૨, ૩, તથા આગળના લોકે ૨૫ થી ૩૦ જુઓ); તેથી દરેક ક્રિયાને શાસ્ત્રભાષા પ્રમાણે યજ્ઞ એવી સંજ્ઞા આપવામાં આવેલી છે. ટકમાં. અને શ્રીભગવાનનો કહેવાનો ઉદ્દેશ એટલે જ છે કે, હું, તું, તે, આ, મા, તારું, મન વાણી અને બુદ્ધિ ઇત્યાદિ દ્વારા જે જે કાંઈ દશ્ય અથવા અદશ્ય એવો Áત પ્રપંચ પ્રતીત થાય છે તે તે સર્વ બ્રહ્મ જ છે. જ્ઞાતા, જ્ઞાન અને સંય; કર્તા, કરણ અને કાર્ય, દ્રષ્ટા, દર્શન અને દત્ય ઇત્યાદિ તમામ ત્રિપુટીઓ તથા તેનો સાક્ષી એ બધાં કેવળ એકરસાત્મક એવું બ્રહ્મ જ છે. ટૂંકમાં ભગવાન એમ કહી રહ્યા છે કે, અંતઃકરણમાં બ્રહ્મ વિના બીજી કઈ પણ વૃત્તિનું ઉત્થાન જ ન થવા પામે એવા પ્રકારનો જે યજ્ઞ તે જ્ઞાનયજ્ઞ કહેવાય અને તે યજ્ઞ કરનાર અંતે બ્રહ્મરૂપને જ પામે છે, એમ નિશ્ચયપૂર્વક જાણુ.+ देवमेवापरे यह योगिनः पर्युगालते। ब्रह्मामाषपरे यह योनैवोपहरति । २५ ॥ ૧ અણનમાં કાં ૧, સહ ૪૨, નં. ૧, ૨પણ આ જ ભાવના મંત્રો આવેલ છે, તે નીચે પ્રમાણે છે મg દોરા મ પ મા તો પિતા ' મg જો તવતીના પિતા ਸਬੇ ਕੁਲਦੁ ਰਾਕੇ ਬ ਭਰ ਕਗੇ ਭਾਈ । ਬਾਬਿਗਤ ਕਉ ॥੧॥
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy