SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ] મ ગરા પતિ કરે તનાવા– [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી અ૦ ૪/૫ છે, તું, આ, તે, મારું, તાસ વગેરે નામ૫ વડે ભાસમાન થતું સર્વે આત્મસ્વરૂપ જ છે, એ સર્વાત્મષાવનો અભ્યાસક્રમ એ બીજો પ્રકાર આ મુજબ બે અભ્યાસક્રમો હોઈ તે પિકી આ નથી, આ નથી, એવા નિઃશેષભાવ૫ સંગત્યાગના અભ્યાસને સંન્યાસ તથા હું આત્મા છું, તું આત્મા છે, તે આત્મા છે ઇત્યાદિ પ્રકારે ચરાચર આત્મા છે એવા પ્રકારે સર્વાત્મભાવના અભ્યાસને અર્થાત પ્રથમ ગ્રહણ કરી પછી તેને સંન્યાસ કરો તેને સર્વાત્મભાવરૂપ સંગત્યાગ કહે છે. આમ સંન્યાસ અને ત્યાગ આ બંને પ્રકારને અભ્યાસક્રમ કરી નિશ્ચલતા પ્રાપ્ત કરવા એ જ ખરો સંગત્યાગ કહેવાય છે. પરંતુ સંગત્યાગ એ પ્રથમના અવશેષ૨૫ કિવા નિઃશેષભાવના અભ્યાસને માટે જ વ્યવહારમાં વધુ પ્રચલિત છે. निराशीयतचित्तात्मा त्युक्तसर्वपरिग्रहः । शारीर कवलं कर्म कुर्वन्नाप्नोति किल्विषम् ॥२१॥ શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે, આ પ્રકારની આશા ડિવા ઈચ્છાઓથી તદ્દન રહિત થયેલ અને નિત્યપ્રતિ જેનું ચિત્ર આત્મામાં જ પરોવાયેલું છે, અર્થાત જેના ચિત્તમાં આત્મા વિના બીજા કોઈ પણ પ્રકારના સંકલ્પવિકો ઉત્પન્ન થવા પામતા જ નથી; એ જેણે પરિઅડ એટલે આત્મા સિવાય બીજા સર્વને મહારનો ત્યાગ કરે છે, તે આત્મારામ પુરુષને ભાસમાને થતાં શરીર વડે ગમે તેટલાં કર્મો થતાં રહે છતાં તે થકી તે તે તદ્દન અસંગ જ હોય છે. આમ કર્મ અને તેના ફળનો ત્યાગ કરીને આત્મા વગર બીજા કેનિા પણ આશ્રય વિનાને, નિરંતર તૃપ્ત એ પુરા કર્યામાં રોપો હોય છતાં પણ તે વાસ્તવિક રીતે કાંઈ કરતો જ નથી, એમ સમજ. એટલું જ નહિ પરંતુ સર્વ આશાઓથી રહિત બનેલ હોઈ જેનું ચિત્તા આત્મા માં જ નિત્ય પતિ પરોવાયેલું છે અને ઈતર પણ પ્રકારનો પરિગ્રહ એટલે આત્મા વગરનું બીજું કાંઈ પણ જેના ચિત્તમાં પ્રવેશી શકતું નથી, એ પુરૂ શરીર વડે કર્મો કરવા છતાં પણ તેમાં લિપ્ત નહિ હાવાથી પાપને પામતો નથી, કિવિ એટલે તદ્દન સફેદ રંગમાં જેમ કિચિન્માત્ર પશુ કાળે ડાઘ રહી સતો નથી, તેમાં જે કિમન્યત્ર પણ કાળો ડાઘ હોય તો સફેણમાં ખામી કહેવાય છે, તેમ આ આત્મામાં ચિન્માત્ર પણ બીજ કે સ્પર્શ શ કાપિ થય જ નથી; એવા નિર્મળ આત્મારામ પુરુષને પાપ આ રીતે પણ શી ? गानुयो हुदातीतो विमस्वरः । or fપાધિન જ પs - વિશાળ કર્મ કરવા છતાં પણ નિબંધ મહેચ્છા વડે એટલે અનાયાસે જે વખતે જે મળે તેમાં સંતોષ માનનારે, હું અને મારું ઇત્યાધિથી એ પણાની ભાવનાથી રહિત અર્થાત કેવળ એક યાત્મ ભાવનામાં જ નિત્યપ્રતિ રમી રહેલો, કોઈને પર માર અથવા રામ નહિ રાખનાર એવો ને ઈર્ષાથી તદ્દન રહિત હોય છે, કારણ કે, જ્યાં આવ્યા સિવાય બીજાપણાની ભાવના જ હોતું નથી તે પુરુષ ઈ ની ૫ર કરે? કાર્ય સિદ્ધ થાય છે એક્તિ થાય રહે ળ મ વિા ન મળે, તોપણ બંનેમાં સમાન વૃત્તિ રાખનાર જીવન્મુક્ત આત્મારામ પુત્ર કર્મ કરવા નાં પણ તેમાં કિંચિત્માત્ર કી વેપા સ્થી, એટલે તે કમી કરવા છતાં પણ કદી બંધને પામતે નથી. પગાર વાણિયા પાર ન પાયા વિનાનાં શા
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy