________________
પા.
૩૧૪ જન ગુર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદીએ હજ મુજ અરદાસ ચરણે રે, ચરણે રે
રાખે શું કહીયે વલી રે. ૩ શરણે રાખી નાગ તેને રે તેને રે
કીધે નાગ તણે ધણી રે; કમઠ તણે અપરાધ બહુલા રે બહુલા રે
તું રૂક્યો નહિ તે ભણી રે. કા દઈ વરસીદાન જગના રે જગના રે
- જન સઘલા સુખીયા કર્યા રે, એહવા બહુ અવદાત તાહરા રે તાહરા રે
ત્રિતુવન માંહિ વિસ્તર્યો છે. પા તે મુજને પરવાહ શાની ? શાની રે
જે પિતે બાંહિ ગ્રહો રે, તુજ ભગતિ લય લિન એહજ રે એ હજ રે
શિવ મારગ મેં સદુહા રે દા ધન ધન વામા માત જેહની રે, જે હની રે
| કુખે તું પ્રત્યે અવતર્યો રે; . વિમલવિય ઉવઝાય, શિષ્ય શિષ્ય રે
રામે જનમ સફલ કર્યો રે. છેલ્લા શ્રી મહાવીર સ્તવન
(૫) (ભરત નૃપ ભાવસ્યું—એ દેશી) આજ સફળદિન મારે એ, ભેટયે વીરજિકુંદ કે
ત્રિભુવનને ધણી એ