SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી શાંતિનાથ સ્તવન (૨) * (ઈણે સરવરીયાની પા. એ દેશી) સેલમાં શ્રી જિનરાજ આલગ સુણે અમ તણી લલના; ભગતથી એવડી કેમ કરે છે ભલામણી લલના, ચરણે વલ જેહ આવીને થઈ ખરે ભલના, નિપટ જ તેહથી કેણ રાખે રસ આતરે લલના. ૧ મેં તુજ કારણ સ્વામી ઉવેખ્યા સુરઘણું લલના, મહારી દિશાથી મેં તે ન રાખી કાંઈ મણું લલના; તે તમે મુજથી કેમ અપુંઠાં થઈ રહે લલના; ચૂક હે જો કેય સુખે મુખતી કહે લલના. તુજ થી અવર ન કેય અધિક જગતી તલે લલના, જેહાથી ચિત્તની વૃત્તિ એકાંગી જઈ મલે લલના દીજે દરશણ વાર ઘણી ન લગાવીએ લલના, વાતલડી અતિ મીઠી તે કિમ વિરમાવીએ લલના. ૩ તું જે જલ તે હું કમલ કમલ તે હું વાસના લલના. વાસના તે હું ભમર ન ચૂકું આસના લલના તું છોડે પણ હું કેમ છોડું તુજ ભણી લલના, લેકેત્તર કઈ પ્રીત આવી તુજથી બની લલના. દુરથી સ્થાને સમતિ દઈને ભેલ લલના, ખેટે હવે કિમ જાઉં દિલાસે એલ લલના; ૪
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy