SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ જૈન ગૂર્જર સાહિત્ય-રના અને તેમની કાવ્ય–પ્રસાદી. ( ૨૯ ) પં. શ્રી કાંતિવિજયજી. ચાવીસી રચના–સ, ૧૭૫૫, શ્રી તપગચ્છમાં શ્રી કીર્તિવિજયજી ઉપ ધ્યાયના શિષ્ય પ્રખ્યાત મુજસવેલીભાસના કર્તા શ્રી કાંતિવિજયજી ગણીએ ચેવીસી સંવત ૧૭૫૫ માં ભ ાવી છે. તેઓશ્રીની આજી રચના શ્રી સવેગ સાયન આવની છે. એ સિવાય બીજી સજ્જ ચે પણ રચી છે. આ કવિ શ્રી કાંતિવિજય માટે શ્રી વિનયવિજયજી ઉપ ધ્યાયે, (ગુરુભાઇ) હૈમલધુપ્રક્રિયાવ્યાકરણ બનાવ્યું છે. એની પ્રશસ્તિમાં સ. ૧૯૧૨ની લખેલી પ્રત જે પાટણના ભંડારમાં છે, તેમાં આ હકીકત છે. તેઓની સુજસસવેલીલા ચાર ઢલમાં છે. તે ઉપરથી શ્રી ઉ, યશાવિજયજીના છત્ર-ની રૂપરેખા મલી રહે છે. તેઓની આખી પ્રત મલી નથી, તૂટક સ્તને છે. તે આપ્યાં છે. સાહિત્યચના. (૧) સુજસવેલીસસ ૧૭૪૫ આરપાસ, પાટણમાં. (૨) ચાવીસી. (૩) ૫ચ માત્રત સજઝય ઢાળ. ૪ (૪) રાત્રિમાજન ત્યાગ સજઝ.ય. (૫) સર્વગ રસાયન બવતી, (૬) શીલ પચવીસી, સુજસેવલીની ૪ થી હાલ. (·) (અ જ અમારે અ ગણીએ-એ દેશી ) શ્રી યશેાવિજયવાયક તણુ, હું તે ન લડું ગુણ વિસ્તારે રે; ગંગાજલ કણિકા થકી, એડુના અધિક અને ઉપગાર રૂ. ૧ શ્રી યા
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy