________________
૧૪૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી
શ્રી નેમિનાથ સ્તવન.
(૩) (દીઠે સુવિધ જિણંદ સમાધિ રસ ભર્યો છે લાલ સએ દેશી) રાજી કરીયે આજ કે, યાદવ રાજીયા હો લાલ કે યાદવ રાજીયા; નાથ નિવાજ અવાજના, વાજા વાજીયા હે લાલ કેવા, જલપરે જગ સુધ્યાન કે, રાજે રાજીયા હે લાલ કે-રાટ દીજે મુજ શિર હાથ કે, છત્ર જપું છાજીયા હો લાલ કે-૭૦ ૧ તુમ સેભાગી સ્વામી, રાગી જૈન ઘણા હે લાલ કે-રા વલી સેવાને જગ ન, પામે તુમ તણું હે લાલ કે-૫૦ અવધારે અરદાસ સદા કુણ કેહની હે લાલ કેસ ભાવ તિસિ દિી સિદ્ધિ કે, નિશ્ચય નેહની હો લાલ કે-નિ ૨ સ્વારથીયાની વાત, નકે મન સદ્હે હો લાલ કે ન પરમારથીયા લેક, તમે સહુકો કહે લાલ કેતુ શિવ સારથીયા જીવ, જગત્રય ધારીયે હો લાલ કે-જ. સહુ સાથે તિમ નાથ, નેહી પણ તારી હે લાલ કે–ને ૩ તુમ પ્રસાદ જસવાદ, સવાદ સવે મલે હે લાલ કેસ ન એ કોઈ અપવાદ, નિવાજ સરસ ભલે હે લાલ કે-નિ. તુક્યો જાણે જિર્ણોદ કે, પૂઠે પડિવળે હો લાલ કે–પૂત અષ્ટ સિધિ લઈ હાથ કે, મહિમા વજવળે હો લાલ કેમ ૪ જુગતે આઠે જામ કે, નામ ન વિસરું હે લાલ કે-ના ગુણે તુમહિ જાણ મન, ટીમ હું ધરૂં હે લાલ કે-મો મયા કરે મહારાજ, નિવાજે ઈણિપરે છે લાલ કે-નિ. પિયુ પિયુ સાદે મેઘ મહી તલસર ભરે છે લાલ કેમ પ