________________
टीका : प्रथमं गुरु-उपाध्याय-प्रवर्तिनी-मातृभिः[पृथक् पृथग्] द्वादशवर्षाणि
यावत् रक्षितोऽपि निर्गतः स साकेतपुरे पितृराज्यार्थं गतः राजसभायां नाट्ये 'सुट्ट गाइय'त्ति गणिकागीतिकया सम्बुद्धः [यस्तु कुमारं युवराजानं, सार्थवाहपत्नी, मन्त्रिणं, महामात्रं च प्रावाजयत् तं
क्षुल्लककुमारं वन्दे] -1॥५६॥ ગાથાર્થ : પહેલા ગુરુ, ઉપાધ્યાય, પ્રવર્તિની સાધ્વીજી-માતા સાધ્વીજી
આ બધા દ્વારા જુદા-જુદા) બાર બાર વર્ષ સુધી રોકાયેલા भने पछी (Elan छो31) नीxणे ते. (शुद मुनि) સાકેતપુરનગરમાં પિતાના રાજયને માટે ગયાં. ત્યાં રાજસભામાં નાટકની અંદર “સારું ગાયું (હજીપણ સારું ગાઓ) એ પ્રમાણે વેશ્યાની ગીતપંક્તિ વડે બોધ પામેલા અને જેમણે રાજકુમારયુવરાજને, સાર્થવાહ પત્નીને, મંત્રીને અને મહાવતને દીક્ષિત બનાવ્યા તે ક્ષુલ્લકકુમારને હું વંદન संधुं. (५६)
श्लोक : धन्नो सो लोहिच्चो, खंतिखमो पवरलोहसरिवण्णो ।
जस्स जिणो पत्ताओ, इच्छइ पाणीहि भुत्तुं जे ॥५७॥ टीका : धन्यः स लोहित्यमुनिः क्षान्तो (क्षान्त्या) क्षमते सहते नत्वसामर्थ्यात्
इति क्षान्तिक्षमः प्रवरलोहसदृशवर्णः श्यामवर्णत्वात् । यस्य पात्रात् जिनः श्रीवीरः पाणिभ्यां 'भुत्तुं' भोक्तुं इच्छति तदानीतं श्रीवीरो भक्तं
नित्यं प्रार्थयति (अभिलषति) । 'जे' इति पादपूरणे ॥५॥ ગાથાર્થ : અશક્તિથી નહિં પણ ક્ષમાથી જેઓ (પરીષહાદિને) સહન
કરે છે અને શ્યામવર્ણના હોવાથી લોઢા જેવા વર્ણવાળા
॥ श्रीऋषिमण्डल