________________
श्लोक : असुरसुरपन्नगिंदा जंता पडिमागयं नमसंति ।।
उजिंतसेलसिहरे तं सिरसा सारणं वन्दे ॥प्र० ७॥ बारस भिक्खूपडिमा जेणऽणुचिन्ना महाणुभावेणं । वाससया नियमेणं अट्ठमछट्ठाइं जो कासी ॥प्र० ८॥ तं खवियपेमदोसं वंदे जरमरणसोगमुत्तिन्नं ।
अउलसुहसागरगयं निव्वाणमणुत्तरं पत्तं ॥प्र० ९॥ टीका : असुराः दानवाः, सुराः देवाः, पन्नगाः सस्तेिषामिन्द्राः परमैश्वर्यभाजः
गच्छन्तः यात्रादिकार्य इति गम्यम् । प्रतिमागतं कायोत्सर्गस्थं नमस्कुर्वन्ति गिरनाराद्रिशृङ्गे तं सारणर्षि शिरसा मस्तकेन वन्दे ॥ द्वादश भिक्षुप्रतिमाः 'मासाईसत्तंता' इत्यादिकाः येन अनुचीर्णाः सेविताः महानुभावेन अचिन्त्यशक्तिना । वर्षशतात् नियमेन निश्चयेन ‘अट्ठम' इत्यादि प्राकृतत्वात् षष्ठाष्टमानि योऽकार्षीत् चकार ॥ ॥ तं क्षपितौ क्षयं नीतौ प्रेमद्वेषौ येन तं वन्दे । जरामरणशोकोत्तीर्णं प्राकृतत्वात् मकारोऽलाक्षणिकः । अतुलसुखानां सागरः समुद्रस्तत्र गतं प्राप्तम् ।
निर्वाणं मोक्षं अनुत्तरं सर्वोत्कृष्टं प्राप्तम् ॥७-९॥ ગાથાર્થ : યાત્રા વગેરે કાર્યોમાં જતા દેવો, દાનવો, નાગલોકના ઈન્દ્રો
વગેરે પણ ગિરનાર પર્વતની ઉપર કાઉસ્સગ્ગ ધ્યાનમાં સ્થિર થયેલા જેમને નમસ્કાર કરે છે તેવા શ્રી સારણઋષિને હું મસ્તક વડે વંદન કરું છું. જે મહાનુભાવે અચિંત્ય શક્તિ વડે સાધુની બાર પ્રતિમાઓનું આચરણ કર્યું હતું, વળી સો વર્ષ સુધી નિયતપણે જેમણે છઠ્ઠ અઢમ વગેરે તપો કર્યા હતાં, રાગદ્વેષને જેમણે દૂર કર્યા હતાં, એવા વૃદ્ધત્વ અને મૃત્યુના
શોકને દૂર ફગાવી ચૂકેલા અને અનુપમ સુખના સાગરસમાન २२
॥ श्रीऋषिमण्डल