________________
૬૧૫
અરજિન સ્તવન પછી જયવીરાય અદ્ધ કહીને ચિત્યવંદન કહેવું, તે લખીએ છીયે |
| અથ ચૈત્યવંદન છે અવધિજ્ઞાને આગિને, નિજ દીક્ષા કાલ દાન સંવચ્છ જિન દીયે, મનવાંછિત તતકાલ. ૧. ધન કણ કંચન કામિની, રાજ ઋદ્ધિ ભંડાર છે ઇડી સંયમ આદરે, સહસ પુરૂષ પરિવાર | ૨ | મૃગશિર શુદિ એકાદશી એ, સંયમ લીયે મહારાજ ! તસ પદ પદ્મ સેવન થકી, સીઝે સઘળાં કાજ | ૩ | ઈતિ ચેત્યવંદના પછી જંકિંચિ.નમુત્થણું કહીને, જયવીયરાય સંપૂર્ણ કહેવા 1 ઈતિ પ્રથમ દેવવંદન જેડો કહ્યા
૧ / એજ રીતે બીજા ચાર જેડાની વિધિ જાણવી છે હવે બીજે જોડે કહે, ત્યાં પ્રથમ ચત્યવંદન કહે છે.
| અથ પ્રથમ ચૈત્યવંદન લિખ્યતે |
જય જય મણિ જિર્ણ ચંદ, ગુણ કંદ અમદા નમે સુરાસુર ચંદ, તિમ ભૂપતિ વૃંદ ૧ | કુસુમમેહ