SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ એકાદશીના દેવવંદન-૫૦ રૂપવિજયજીકૃત મૌન એકાદશીના દેવવંદનના રચનાર પં૦ રૂપવિજયજી. આમનું જન્મ સ્થાન તેમજ માત પિતા વગેરેની બીના પ્રાપ્ત થતી નથી. પરંતુ તેમને દીક્ષા પર્યાય લગભગ પચાસ વર્ષને હશે. કારણ કે તેમના ગુરૂ સં. ૧૮૬૨ ના ચૈત્ર સુદ પાંચમના દિવસે સ્વર્ગ વાસી થયા છે. અને તેઓશ્રી સં. ૧૯૦૫ માં સ્વર્ગવાસી થયા છે. તેઓએ સ્નાત્રપૂજા, પંચકલ્યાણક પૂજા, પંચજ્ઞાન પૂજા, પીસ્તાલીસ આગમ પૂજા, વાસ સ્થાનક પૂજા વગેરે અનેક કૃતિઓ બનાવી છે. વળી પૃથ્વીચંદ્ર ચરિત્ર સંસ્કૃત ભાષામાં ગલમાં બનાવ્યું છે. તેમજ તેઓશ્રીને ૫૦ કીર્તિવિજય ગણિ, ૫૦ અમીવિજય ગણિ, ૫૦ ઉદ્યોતવિજય મેહન વિજય (લટકાળા) વગેરે શિષ્યો હતા. આજે વિજય પદને શોભાવનારા ઘણું ખરા મુનિઓ પ્રાયઃ તેઓશ્રીની પરંપરાના છે. તેઓશ્રી સંબંધી વિશેષ હકીકત પ્રાપ્ત થઈ નથી. મૌન એકાદશીની કથા. ચામાસી ચઉદશ વીત્યા પછી માગસર સુદ અગિયારસને દિવસે મૌન એકાદશીનું પર્વ આવે છે. આ દિવસે ત્રણ વીસીએનાં તીર્થકરેના ૧૫૦ કલયાણુકે થયાં છે. તેથી આ દિવસ એ શ્રેષ્ઠ છે કે આ દિવસે ઉપવાસ કરનારને ૧૫૦ ઉપવાસનું ફળ મળે છે. આવા ઉત્તમ ફલને આપનાર આ પર્વની દરેકે અવશ્ય આરાધના કરવી જોઈએ. આ તિથિની આરાધના કરનાર સુર શેઠની કથા ટૂંકાણમાં કહેવાય છે. એક વાર બાવીસમા શ્રીનેમનાથ પ્રભુ દ્વારિકા નગરીમાં સેમેસર્યા. તે વખતે કૃષ્ણ મહારાજા પ્રશ્નને વાટીને સભામાં દિવસે ન તીર્થકર દિવસે ઉપવા આપનાર
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy