SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્ધ સા કોરીયા વીના અનંતર ૧૨૪ કીરીયાનય શાસ્ત્રને અંગ છે, નીયુંકતીના વચન પ્રસીદ્ધ છે સાચુ છે નઇ કે ૭ છે સર્વ સંવરી કીરીયા વીના, જ્ઞાનને સુગતી ન હોય છે સાવ છે અનંતર કારણ હું સહી, તેહ ધુર સીદ્ધા સહુ કેય કે સારા છે ન છે ૮ છે છે ઢાલ ૬ છે આદર છવ ક્ષમા ગુણ આદર એ દેશી છે જીવર મંદિર સયલ મહિયલમાં, સેવન રયણ મંડાવેજી ! એક દિવસના ચરણ સમવડ, કહે તે કિમ કરી થાવે છે આદર જીવ કિરિયા ગુણ મનહર, મ કરીશ વાદ વિવાદ છે એ આંકણું છે ૧ છે કેવલીને પણ એક સંયમનું, સ્થાનક રિથર રહે શુદ્ધજી ! સકલ પ્રદેશ સ્થિરતારૂપ ચારિત્ર, સિદ્ધ પ્રભુને કહે બુદ્ધ છે એ આદર૦ મે ૨ છે એકવરસના સંયમસુખમાં, અનુત્તર સુરસુખ થાવેજી એ પણ વ્યાવહારિક નય વચન છે, * ક્ષણમાંહે શ્રેણી મંડાવે છે આદર છે ૩ એક દિવસની કિરિયાપાલક સંપ્રતિ નરપતિ કીજી હરિ નૃપને નવયામ કિયાએ, પાંચમે અનુત્તર - સિધજી છે આદર૦ કે ૪ ચાર કષાય મીટે સંયમ હેય, કિરિયાએ મહા લબ્ધિજી દશારસિંહ સત્યકીને અધોગતિ, જે નહીં કિરિયા * સધીજી છે આદર ૫ to * *
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy