SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યક્ષાદિ લક્ષાણ નિષ્કર્ષ 205 (પુ.) અથવા ચણાનવિરામતિઃ | एवं सादृश्यज्ञानकरणकं ज्ञानमुपमितिः। पदज्ञानकरणकं ज्ञानं शाब्दबोधः। (૬) અથવા વ્યાતિજ્ઞાન છે કરણ જેનું એવું જ્ઞાન તે અનુમિતિ, સાદશ્ય જ્ઞાન છે કરણ જેનું એવું જ્ઞાન તે ઉપમિતિ, પદ જ્ઞાન છે કરણ જેનું એવું જ્ઞાન તે શાબ્દબોધ. (વિ.) (પરામર્શ એટલે વ્યાપિવિશિષ્ટપક્ષધર્મતાજ્ઞાન... એટલે પરામર્શના પેટમાં વ્યાપ્તિ તો છે જ, વધારામાં પક્ષધર્મતા પણ છે. તેથી જો પક્ષધર્મતાને લક્ષણમાંથી બાકાત કરી માત્ર વ્યાતિઘટિત લક્ષણ બનાવાય તો લાઘવ થાય. તેથી લક્ષણ બદલે છે) ચણિશાનવિરગવં જ્ઞાનમતિઃ (શંકા વ્યાતિજ્ઞાનથી સંસ્કાર દ્વારા કાલાન્તરે સ્મરણ થયું. તેથી સ્મરણ પણ વ્યાણિજ્ઞાનકરણક જ્ઞાન થવાથી અતિવ્યામિ આવશે. સમાધાનઃ સ્મરણમાં વ્યાયનુભવત્વેન વ્યાતિજ્ઞાન એ કરણ છે, જ્યારે અનુમિતિમાં એ વ્યાતિજ્ઞાનત્વેન કરણ છે. તેથી અમારું લક્ષણ વ્યાસણાનત્વાછિન્નતિનિરૂપતાર્યતાવિજ્ઞાનમતિઃ આવું હોવાથી સ્મરણમાં અતિવ્યામિ નહીં આવે.) પદત્યઃ વ્યામિથી વ્યાતિજ્ઞાન થાય છે, ને એ જ્ઞાનથી એનો અનુવ્યવસાયથાય છે. એટલે એ અનુવ્યવસાયાત્મક પ્રત્યક્ષ વ્યામિકરણક જ્ઞાન છે. તેથી એમાં અતિના વારણ માટે પ્રથમ જ્ઞાન પદ મૂક્યું. એ વ્યામિકરણક જ્ઞાન છે, પણ વ્યામિજ્ઞાનકરણક જ્ઞાન નથી. (એ અનુવ્યવસાયમાં વિષયવિધયા વ્યાતિજ્ઞાન કારણ છે, પણ કરણ તો નથી જ. જેની અને કાર્યની વચમાં એક વ્યાપાર હોય તે કરણ કહેવાય.) એટલે આ અનુવ્યવસાય વ્યાતિજ્ઞાનકારણકજ્ઞાન (અથવા વ્યાતિજ્ઞાનજન્યજ્ઞાન) છે. તેથી એમાં અતિ ન આવે એ માટૅજ વ્યાતિજ્ઞાનજન્યજ્ઞાનનલખતાં વ્યાતિજ્ઞાનકિરણકજ્ઞાન લખ્યું. પરામર્શજ સંસ્કારમાં લક્ષણ ન જાય એ માટે બીજું “જ્ઞાન” પદ છે. વ્યાતિજ્ઞાનથી પરામર્શને પરામર્શથી (એના) સંસ્કાર. એટલે સંસ્કારનું કાર્ય તરીકે લઈએતો એની અને વ્યાતિજ્ઞાનની વચમાં પરામર્શ હોવાથી વ્યાપ્તિાનને એનું કરણ કહી શકાય. એટલે પરામર્શના સંસ્કાર વ્યાતિજ્ઞાનકરણક થયા. છતાં એ “જ્ઞાન” ન હોવાથી અતિ નથી. આ જ રીતે ઉપમિતિ અને શાબ્દબોધના લક્ષણનું પદત્ય જાણવું. (मु.) वस्तुतो यां काञ्चिदनुमितिव्यक्तिमादाय तद्व्यक्तिवृत्तित्त्वेसतियां काञ्चित्प्रत्यक्षव्यक्तिमादाय तदवृत्तिजातिमत्त्वमनुमितित्वम्। एवं यत्किश्चित्प्रत्यक्षादिकमादाय तद्व्यक्तिवृत्ति-अनुमित्यवृत्तिजातिमत्त्वंप्रत्यक्षत्वादिकंवाच्यमिति। (મુ.) વસ્તુતઃ કોઈ એક અનુમિતિ લઈને તેમાં એવા સાથે જે, કોઈ એક પ્રત્યક્ષ લઈને તેમાં નહીં રહેલી જાતિ, તવ્રત્ત્વ અનુમિતિત્વ એવું લક્ષણ બનાવવું. એમ કોઈ એક પ્રત્યક્ષાદિ લઈ તેમાં રહેલી અને અનુમિતિમાં નહીં રહેલી એવી જે જાતિ તદ્દ્વન્દ્ર પ્રત્યક્ષતુંવગેરે લક્ષણ જાણવા. (વિ.) (શંકા વ્યાયિત્વેન વ્યામિ એ કોઈ અનુગતચીજ નથી. કારણ કે એ સાધ્યાભાવવદવૃત્તિત્વરૂપ હોવાથી હેતુએ હેતુએ જુદી છે. તેથી એમાંથી કોઈ એક વ્યાતિ લઈને જ્ઞાન જ્ઞાન ગતિઃ એવું લક્ષણ જો કરવામાં આવે તો અન્ય અનુમિતિમાં અવ્યાતિ આવશે. દા.ત. વર્ચમાવવવૃત્તિત્ત્વ(=વ્યારિ)-જ્ઞાનવવં જ્ઞાનમમિતિઃ
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy