SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ 206 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી આવું લક્ષણ બનાવવામાં આવે તો ફિલ્ચરતિ સર્વવં ત્યાતિ અનુમિતિમાં અવ્યાપ્તિ સ્પષ્ટ છે. સમાધાનઃ વજ્યભાવ.. ઇત્યાદિ વૈયક્તિક લક્ષણ લઈ એને જાતિઘટિત કરવાથી એનું વારણ થઈ જશે. અર્થાવર્ચમાવવવવૃત્તિત્ત્વજ્ઞાનજ્ઞાનવૃત્તિ-અનુમવત્વવ્યાપ્યજ્ઞાતિમત્ત આવુંલક્ષણ કરવાથી બધેલક્ષણ જશે. શંકા : છતાં અસંભવદોષ છે. કારણ કે કેટલાકના મતે પરોક્ષજ્ઞાન પ્રત્યે જ્ઞાનત્વેન કે મનસ્કેન કરણતા છે. એટલે વ્યાતિજ્ઞાનકરણત્વ કોઈ અનુમિતિમાં ન હોવાથી અસંભવ...) સમાધાનઃ વસ્તુતઃ પર્વતો વદ્ધિમાનું એવી એક અનુમિતિ વ્યક્તિ લો. તેમાં રહેનારી અને પર્વતો ઘૂમવાનું એવી એક પ્રત્યક્ષવ્યક્તિમાં ન રહેનારી જાતિ કહો. એ માત્ર અનુમિતિત્વ જ આવશે. એ બધી અનુમિતિમાં રહી છે. માટે सक्षए। अनुमितिव्यक्तिवृत्ति-प्रत्यक्षावृत्तिजातिमत्त्वमनुमितित्वम् (શંકા : જેઓ પરોક્ષજ્ઞાન પ્રત્યે મનસ્વૈન મનને કરણ માને છે તેમના મતે તો અનુમિતિ પણ જ્ઞાનાકરણક જ્ઞાન જ થવાથી પ્રત્યક્ષના લક્ષણની એમાં અતિવ્યાપ્તિ થશે.) સમાધાનઃ અહીં પણ લક્ષણ બદલશું પ્રત્યક્ષ વ્યક્ટ્રિવૃત્તિ-અનુમિત્યવૃત્તિ-જ્ઞાતિમવં પ્રત્યક્ષત્વમ્... આ જ રીતે ઉપમિતિ વગેરેમાં જાણવું. (ા.) પ્રાપનાવિમેન પ્રત્યક્ષ રવિણં મતમ્ Iધરા घ्राणस्य गोचरो गन्धो गन्धत्वादिरपि स्मृतः । तथा रसो रसज्ञायाः तथा शब्दोऽपि च श्रुतेः ॥ ५३॥ उद्भूतरूपं नयनस्य गोचरो द्रव्याणि तद्वन्ति पृथक्त्वसङ्ख्ये । विभागसंयोगपरापरत्वस्नेहद्रवत्वं परिमाणयुक्तम् ॥ ५४॥ क्रिया जातिर्योग्यवृत्तिः समवायश्च तादृशः । गृह्णाति चक्षुः सम्बन्धादालोकोद्भूतरूपयोः ॥ ५५॥ (मु.) जन्यप्रत्यक्षं विभजते-घ्राणजादीति।घ्राणजं, रासनं, चाक्षुषं, स्पार्शनं, श्रोत्रं, मानसमिति षड्विधं प्रत्यक्षम्। नचेश्वरप्रत्यक्षस्याऽविभजनान्यूनत्वं, जन्यप्रत्यक्षस्यैव निरूपणीयत्वात्, उक्तसूत्रानुसारात्॥५१॥५२॥गोचर इति । ग्राह्य इत्यर्थः । 'गन्धत्वादिरित्यादिपदात्सुरभित्वादिपरिग्रहः । गन्धस्य प्रत्यक्षत्वात्तवृत्तिजातिरपि प्रत्यक्षा, गन्धाश्रयग्रहणे तु घ्राणस्यासामर्थ्यमिति बोध्यम् । तथा रस इति । रसत्वादिसहित इत्यर्थः । तथा शब्दोऽपि, शब्दत्वादिसहितः। गन्धो રસોડૂતો નોધ્ય: // ધરૂા. (જન્યપ્રત્યક્ષ નિરૂપણ) (ક) પ્રાણ વગેરે પ્રભેદે પ્રત્યક્ષ ષવિધ મનાયું છે. ઘાણનો વિષયગા અને ગબ્ધત્વાદિ પણ કહેવાયો છે. તથા રસજ્ઞાનો રસ અને શ્રુતિ (શ્રોત્ર)નો શબ્દ (વિષય છે.) આંખનો વિષય ઉદ્ભરૂપ, તાન્ દ્રવ્યો, પૃથકત્વસંખ્યા-વિભાગ-સંયોગ-પરત્વ-અપરત્વ-સ્નેહ-દ્રવત્વ-પરિમાણ-ક્રિયા-જાતિ.... આ બધું યોગ્યવૃત્તિ જોઈએ. તથા તાદશ ( યોગ્યવૃત્તિ) સમવાય. આ બધાનું આંખ આલોક અને ઉર્દૂતરૂપના સંબંધથી ગ્રહણ કરે છે. (મુ) જન્યપ્રત્યક્ષનું વિભાજન કરે છે - (લૌકિકસંનિકર્ષજન્ય પ્રત્યક્ષ ષવિધ છે. પ્રાણજ, રાસન, ચાક્ષુષ, સ્પાર્શન, શ્રૌત્ર અને માનસ. “ઈશ્વરપ્રત્યક્ષનો વિભાગનદર્શાવ્યો હોવાથી એટલી ન્યૂનતા કહેવાય” એવી શંકા ન કરવી, કારણ કે જન્યપ્રત્યક્ષનું
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy