SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ एवं स श्यामो मित्रातनयत्वादित्यत्र शाकपाकजन्यत्वमुपाधिः श्यामत्वस्य नीलघटेऽपि सत्त्वान्न केवलसाध्यव्यापकत्वं किंतु साधनावच्छिन्नसाध्यव्यापकत्वमेव। अष्टमे पुत्रे शाकपाकजन्यत्वविरहेण साधनाव्यापकत्वं चेत्यादिकमपि द्रष्टव्यम्॥ પદકૃત્ય છે વ્યાખ્યાસિદ્ધં નિરૂપથતિસાધ્યવ્યાપર્વમુન્ “સોપધો હેતુ?' આ પ્રમાણે કહેવા દ્વારા વ્યાપ્યત્વાસિદ્ધનું નિરૂપણ કરે છે. અહીં ઉપાધિ શું છે? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે “સાધ્યવ્યાપલ્વે સતિ સાધનાપર્વમ્' એ ઉપાધિનું લક્ષણ છે. * ઉપાધિના આ લક્ષણમાં સાધનાવ્યા ત્વમ્' = ‘હતને અવ્યાપક હોય તે ઉપાધિ છે’ એટલું જ કહીએ તો સાચો હેતુ પણ ઉપાધિવાળો બની જશે. “શઃ નિત્ય: ચૈત્વીતુ' સામાન્યવત્વે સતિ સમાવિવાદ્રિયપ્રદર્ણિત્વમ્' આ ઉપાધિ છે. તે આ રીતે કાર્યત્વ” હેતુ સત્ છે. અને તે દ્વયણુક અને ધ્વસ બન્નેમાં છે. કયણુક ભલે સામાન્યવાનું (જાતિમાનુ) છે, પરંતુ બહિરિન્દ્રયથી ગ્રાહ્ય નથી અને ધ્વસ બહિરિન્દ્રયથી ગ્રાહ્ય છે, પણ જાતિવાળો નથી કારણ કે અભાવમાં કોઈ જાતિ રહેતી નથી. માટે જ્યાં જ્યાં જાર્યત્વ' છે ત્યાં ત્યાં ઉપાધિ “નાતિમત્તે સતિ સમાવિવાદ્રિયગ્રહણયોગ્યત્વ નથી. આમ ઉપાધિ સાધન = કાર્યત્વને અવ્યાપક બની. “કાર્યત્વ' હેતુ સાચો હોવા છતાં ઉપાધિવાળો બની ગયો. પરંતુ લક્ષણમાં “સTધ્યવ્યાપwત્વ' પદનો નિવેશ કરશું તો અતિવ્યાપ્તિ આવશે નહીં. કારણ કે સાધ્ય અનિત્યત્વ, દ્વયણક અને ધ્વસ બન્નેમાં છે અને ત્યાં ઉપાધિ નથી. આમ ઉપાધિ સાધનને અવ્યાપક તો બની પણ સાધ્યને પણ અવ્યાપક બની. એટલે “જ્ઞાતિમત્તે સતિ સ્મહાવિદ્યન્દ્રિયગ્રહણયોગ્યત્વે’ ઉપાધિ બનશે નહીં અને સાચા હેતુમાં અતિવ્યાપ્તિ આવશે નહીં. તાવવુ.સાથનાવ્યાપર્વમુન્ * ઉપાધિના લક્ષ્યમાં “સાધનાવ્યાત્વિ ' પદનો નિવેશ ન કરીએ “સાધ્યવ્યાપકત્વ' = સાધ્યને વ્યાપક હોય તે ઉપાધિ છે' એટલું જ કહીએ તો “શબ્દોષનિત્યઃ ગતિમત્તે સતિ, ૩માવિવાદ્રિયગ્રહણયોગ્યત્વીતુ’ આ સસ્થળમાં “કાર્યત્વ” ઉપાધિ બની જશે. તે આ પ્રમાણે -- “જ્યાં જ્યાં હેતુથી વિશિષ્ટ સાધ્ય છે ત્યાં ત્યાં કાર્યત્વ છે' અર્થાત્ જાતિમત્તે સતિ અસ્મદાદિબાધેન્દ્રિયગ્રહણયોગ્યત્વથી વિશિષ્ટ અનિત્યત્વ ઘટાદિમાં છે અને ત્યાં કાર્યત્વ પણ છે. માટે કાર્યત્વ’ એ સાધ્યનું વ્યાપક થવાથી ઉપાધિ બની જશે. શંકા : તમે “સાધ્યને વ્યાપક હોય તે ઉપાધિ છે” એવું ન કહેતા હેતુ વિશિષ્ટસાધ્યને વ્યાપક હોય તે ઉપાધિ છે” એવું શા માટે કહ્યું? સમા. : જો ‘સાધ્યને વ્યાપક હોય તે ઉપાધિ છે એવું કહીશું તો દોષ નહીં આપી
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy