SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) ચાર સાંકે એતા મળવાથી કરમરૂપ પુલનું આકર્ષણ થાય છે. ફરી શીષ્ય પુછે જે આત્મા માગ કારે કમ સ પુદ્દગલને આ પણ તે પુરચલતા આત્માથી અંતરાલ વરતીયે છીએ તેહને આકર્ષે છે કિં વા નથી આર્ષ તે તેવારે ગુરૂ કર્ષે છે આત્માથી અતરાવરતી ખુદગલાને ચિપટાન ખેંચવાની શકતી નથી પણ આત્માવગાડી પુદગલ પ્રમાણ છે. તેહને આકર્ષીને ગ્રહણ કરે છે. ઈહાં પસ્તાવે લિખીએ છીએ એ શુભાશુભ ચાંગમાં ષગુણ હાનિ વૃહી છે જે શુભપણે વૃદ્ધી પામતા યેણ છે તેમાં મુખ્યતામાં શુભ યાગી છે પણ અશુભ યોગે મિશ્રીત છે એમજ અશુભ યાગતી વૃદ્ધી પામતા યોગમાં અશુભ યોગની મુખ્યતા છે પણ શુભ મેણે શ્રીત છે ઇડાં જેમ જેમ શુભ ચાગના પર્યાય ઘટે છે તેમ તેમ અશુભ ચોમતીવ્રહી થાય એ રીતે હાં શુભાશુભની હાની વ્રુદ્ધિ છે તિહાં એકાંતે શુભ ચણ અથવા એકાંતે અશુભ ીંગ કહાં પણ દેખાતા નથી કેવળીને શુદ્ધ યોગ છે અને સકષાઈને શુભ યોગ છે તે દીર્ધ દ્રષ્ટીએ ઊઁચારજો ઇહાં કોઇ પુછે જે શુભાશુભ બેહુ યાગ ક્રમ ઠરે કેમકે એક સમયમાં બે માગ કહ્યા નથી તે સત્ય છે મુખ્યત માં તે એક છે પણ અશ ભળ્યા તે ગાણતાપણે છે ઇડાં હેતુ ઘણા છે વિધી નિષેધ પણ ઘણા છે શ્રી ઠાણાંગની ટીકાકારે પણ ત્રીજે ઠાણું ફેલાવ્યા છે તિહાં મુલા પાઠમાં તિવિહવ વસાએ ધમ્મીએવસાએ અધમ્મિઐવવસાએ તથા સુઅગડાંગમાં અને પન્નવણામાં પણ મિશ્ર યોગ કહ્યા છે. ઇમ સદહીએ છીએ તત્વ તો કેવલી વાકય પ્રમાણ છે ઇત્યાદિક શુભાશુભ વેગના ૦ચયવહારને યવહાર તમે સ્માશ્રવ કહ્યા. >* અને રૂજીસુત્ર તયના મતે વર્તમાન કાલે પુણ્યાશ્રવ છે અથવા પાપાશ્ર ૬. છે તેમાં મુખ્યતાપણે ચેગ વ્યાપરતી ક્રિયાને આશ્રવ કહીએ. શબ્દ નમે જે સ્થાનકથી શ્રવ ખાને તેના ઠેકાણાને આશ્રવ કહે એ જીવના મિયાત્રાદીક પરિણામને આશ્રર્ કરે તથા સમભિરૂઢ નય કર્મ ગ્રહણ સુણ છે તેને આશ્રત કર્યો તે અવભુત નયુ તે આત્માનાં સ $< 1, '1F કક્કાનુ
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy