SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ * * (૫૦) * - એ પુણ્ય ભોગવે છે તે માટે પ્રય ભોગવવાને વખતેજ તેને પુણ્યવંત કહે એમ શબ્દ નથનુ ભલવું છે એ નય પણ સુખ ભોગવવાને સમયે આત્મા પુદગલિક સુખથી સાતા માને છે તેને પુણ્ય કરી માને છે. સમભિરૂઢ નયના મતે પુણ્ય પ્રકૃતિ પ્રયોગશાપણે પરિણામને આનંદ માં લીન થયા છે તેને પુણ્ય કહે તથા એવંભુત નયને મતે પુણ્યના ભોક્તા ને ક્ષાયકને પુણ્ય કહી. હવે પાપ ઉપર સાત નય કહે છે પાપની સાતે ન કરી વકતવ્યતા, શ્યની પરે જાણવી પણ એ પાપ તે પુન્યને પ્રતી પક્ષી છે માટે પાપ કતવ્યતા પુન્યથી વિપયાસપણે જાણવો. હવે આશ્રવ ઉપર સાત નય કહે છે નગમ ન નયોગ જે પુદગલ તેને આશ્રવ કહે વળી સંગ્રહ - પુદગલ પ્રયોગશાપણે પરિણમન રૂ૫ દલને આશ્ર અત્યાગ ભાવને આશ્રવ કહે એટલે મિથ્યાત્વાદી ને આશ્રવ કહે એ વ્યવહારાનુસારે મિથ્યાત્વ દ - ST , સુભાશુભ યોગ વર્તે તેને વ્યાપાર તે શુભાશુભ આશ્રવ છે અને એકલો શુભ યોગનો વ્યા પાર તે શુભાશ્રવ છે તથા એકલો અશુભ યોગનો વ્યાપાર તે અશુભાશ્રવ છે. રૂજુસુત્ર નયાનુસારે જે વર્તમાન કાળે શુભ અથવા અશુભ યોગનો વતે તે વ્યવહારશ્રવ પણ અતીત અનાગતના અશુભ યોગે વર્તતાને રૂાસુત્ર ન યની અપેક્ષાએ આશ્રવ કહે નહીં માત્ર વર્તમાન કાળના યોગ વ્યાપારને જ આશ્રવ કહીયે તે મિથ્યાત્વ અઘત પ્રમાદ અને કષાય એ ચાર આશ્રવ કહે વાનો છે પ્રયોજન છે તેને ગુરૂ ઉતર કહે છે જે મિથ્યાવાદીક ચાર આશ્રવ જે છે તે તે નિમીત કારણ છે અને મન વચન કાયાના યોગ જે છે તે હું પાદાન કારણ છે કેમકે મીથ્યાત્વ અદ્રત પ્રમાદ અને કષાયમાં જે જે રોગના વ્યાપાર પ્રવર્તે તેવો તે આશ્રવ કહીયે તેથી આશ્રવ તે ચોર હારે જ છે માટે મુખ્યપણે યોગને જ ગ્રહણ કીધુ છે પણ એકલા મિથ્યાત્વાદીકા ચારથીજ છવ કરમપણે પુદગલોને આકર્ષણ કરી શકે નહી પણ એ મીથ્યાત્વા - -
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy