SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૯) પુદગલના દર૦૨ ક્ષેત્ર વકાલ સ્વભાવના દર ૦૨ ગુણ પર્યાયના ગાયકને ઉપયોગ માટે પુદગલ કહે. હવે પુણ્ય ઉપર સાત નય કહે છે પુણ્યરૂપ કાર્યના કારણે તે શુભ પુ દગલના સચાગ છે. જેમ વસ ભૃત્રણ ગજ અશ્વ પ્રમુખ ?ખીને જાણીએ છી એ એ છવ પુણ્યવત છે એટલી વસ્તુ અને રાધીન છે .તે કારણને કાર્ય માનતા નૈગમ નયનુ વચન જાણીએ એ શુભ પુદગલને પુણ્ય કહે, સંગ્રહ નયના મતે શરીરાદીક સુંદર હોય જત્યાદિક ઉત્તમ હાય ઉચ પૌત્ર શાતાવેદની પ્રમુખ જે વગણા છે તે પ્રયોગશા પુદગલ છે તેને પુણ્ય આ જીવ પુદગલ બેલાગણી લીધા. તે શારીરી માનસૌ સુખમાં રમણ છે અને આરેઅવસ્થા ધારે છે તે પુણ્ય પ્રકૃતિના વ્યવહાર છે ય પુરણ કરતા દેખાય તેને વ્યવહાર નયને મતે કર્મના ભોગવનાર જીવને પુણ્ય કહીએ જેમ આ જીવ પુણ્યને પ્રભાવે આવા સુખ ભોગવે છે એ દૃષ્ટાંતે જાણવુ એટલે એ 7 સંપૂર્ણ મનેક્ષ વસ્તુ તે પુણ્યને સંયોગે છે એ છઠ્ઠાં છઠ્ઠાં જાય છે તિહાં તિહાં અને સ્વમેવ સુખ મળે છે એહુવા પુણ્યવત જીવ છે એમ જે કહેવુ તે રૂસુત્ર નયનુ વચન છે ઇહાં જીવના કાર્મણુ શરીરને પુણ્ય માને છે શબ્દ નયાનુસારે વર્તમાન કાલે સાતા ભગવતાને પુણ્ય કહીએ ઇહાં કે * પુછે જે રૂજીપુત્ર ય અને શબ્દ નયમાં શા ક્રૂર છે તેને કહેવુ જે રે સુત્ર નયવાળા ત્રણ કાલના મુખને પુણ્ય કહે છે અને શબ્દ નયવાળા વર્તમાનકાલ ગ્રાહી છે એટલે વતૅમાન સુખને પુણ્ય કહે છે તેનુ દૃષ્ટાંત જેમ ચ વરત્સાદીક કોઇ પુણ્યવત છત્ર વર્તમાન કાળે નિદ્રામાં સુતા છે પણ અતીત કાળે અનાગત કાળે સુખનુ ભગવનાર છે તે પુણ્યવત જીવ સુતા છે એમ રૂસુત્ર નયનુ ખાલવુ છે અને શબ્દ નય ગ્રાહી પુરૂશ તે સુતેલા પ્રાણીને પુ યવંત ન કહે કેમકે એ નિદ્રા વ્યાપિત છે તે નિદ્રા તે પાપુ પ્રકૃતિ છે તે
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy