SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ (ય ). હવે એગણ સો ના ભાવ સ્તુલિદાર કહે છે. ' - હવે છ લાયન રૂપ ના કરની સ્તુત કરે છે તેમ બથમ છ સાસ નને સમુદ્રની ઉvમ આપે છે તે એના સાસન રૂપ સમુદ્ર કે છે તે કહે છે “શરતી એ વ્યવહાર તથા નિરિ નયની છે કે તે રૂપ જે કલોલ તે જે કોલાહલ તેણે કરીને દુષ્ટ જમ નયવાદી રૂપીયો કાચબાને કુળ જેને વિશે ત્રાસ પામે છે એ છે વળી જેમાંથી કમતી પીધા પર્વ ટુટી ગયા છે ભાગ્યા છેવળી, જેમાં મોટી ઉક્તિ યુક્તિ રૂપી નદીમા પ્રવેશ છે તેણે કરી શુભ એટલે મહર છે વળી સ્યાદ વાદ શૈલીરૂપ મર્યાદાએ યુ ક્ત એહવા જીન સાસન રૂપ રત્નાકર જે સમૃદ્ધ તેને તજીને પરદો ન કો હવે એ જીન મને કલ્પ વૃક્ષ કરી દેખાડે છે જેમાં પણ પવિત્ર જે સા ત નય અને ચાર પ્રમાણ તેહની જે રચના તે રૂપી ફુલ માંહેથી સદૈવ ધારૂપ રશ કરીને તત્વ જ્ઞાન રૂ૫ ફળ નીપના છે જેમાં એવી યાદવાદ નામે જે ક૫ વૃક્ષ તે સાદાય જયવંતે વરતે એ ક૫ વૃક્ષથી ખરી પડ્યા છે તેમ વાહ રૂપીયા ફુલ તેણે કરીને ખટ દઈનરૂપ વાહીની જે ધરતી નવ નવી આ ધ્યાત્મની જે વારતાઓ તેના જે લવ તેણે કરીને ભૂય; કહેતાં ફરીને સુગંધપણુને પ્રગટ કરે છે ૨ | - હવે જન સાસનને પરૂ પર્વતની ઉપમા આપે છેનાના પ્રકારના ઉજમાં અને રૂડે જે અપવાદ માર્ગ તેની રચના પશ્ચિખર. તેની સામે ભીત છે વળી શ્રદ્ધારૂપ નંદન વનમાં ચંદન વૃક્ષ તે રૂપી છે બુદ્ધી તે થકી પ્રગટી છે સુગંધી જહાં એહો મેરૂ તુલ્ય છે વળી એ મેરૂ પર્વતની ૫ છવાડે ભમતા જે પરદશન રૂપીઆ ગ્રહના સમુહે તેણે કરીને સદાય વીત છે તથા તકે જે શુધ વિંર તે રૂપાણી સુવર્ણ શિલા તેણે કરીને ઉમે છે એ હો જનાગમ રૂપ જે મેરૂ તે જયવંત વરતે ૩. : હવે વનસાસનને સુર્યની ઉપમા અમી વખાણે છે જેના નામ સુર્યના ઉદય કી સળી કરી ઘરાકી ને વળી જે થી જગમાં જે - - : ' : : : : : : '. -- ''ક છે : . . .
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy