SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ વિષે અજાનરૂપ ધાર સાથે થાય છે થકી મારગ નિરમળ થાય છે વળી ચક્ષુ માંથી પ્રમાદરૂપ નિંદ્રા જાય છે તથા જેમ સુર્યોદયથી દવશ ઉ એમ શિ દ્ધ થાય છે તેમ જેનાગમના ઉદયથી પ્રમાણની સિધતારૂપ દીવશની સિદ્ધતા થાય છે તે જાણીયે દીવસને પ્રારંભે લોક પ્રજા તે મંગળીક બોલે છે જેમ સુર્ય ઉદયે લોક ન્યાય માર્ગે ચાલે ન્યાયના વચન બેલે તેમ જૈન સુર્ય ઉદય ન ય તથા ગમાની વાણી તે રૂડી રીતે મઢતા પામે છે એવો એ જીન સાસન રૂપી સુર્ય તે જયવતે વર્તે છે ૪ - હવે જન સાસનને ચંદ્રની ઉપમા આપી વખાણે છે અધ્યાત્મરૂપ આ મતનો જે વાદ તેણે કરીને કુવલય જે પૃથ્વીરૂપ કમળ તેને વિકસ્વર કરે છે. વળી વાણીરૂપ કીરણ તેના વિલાશે કરીને સંસારના તાપને જે સમુહ તેના નાશ કરે છે એવા છે વળી એ ચંદ્રમા કેવો છે જે તર્ક વિચાર રૂપી માહાદેવ તેના મસ્તકે ર થકે ઉદય પામ્યો છે વળી દિપતા જે નય તે રૂપ જે તારામંડળ તેણે પરીવર થકો ફરે છે એવો તેજીનાગમ ચંદ્ર તે આ જન સાસન તે કોને રૂચીપણાને ન ઉપજાવે અપીતુ સર્વને ઉપજાવે પણ - - - - જેના અનેક નયમાંથી એકેકા નય ગ્રહણ કરીને એટલે રૂજુ સુત્ર નયથી બેધના મત પ્રગટય અને સંગ્રહ નયથી વેદાંતીકના મત પ્રગટ તથા સાં ખ્ય મત પણ સંગ્રહ નયથી જ પ્રગટો અને નૈગમ ન્યથી વેગ મત પ્રગટા અને વિશેષીક મત પ્રગટ શબ્દ નય થકી મીમાંસક દર્શન ઉપનું અને જેન સાસનતો સર્વ ન કરીને ગુફત છે તે માટે આ જીન સાસનમાં સ સારામાં સારપણું પ્રત્યક્ષપણે રૂડી રીતે દેખીએ છીએ. | ૬ ઉકલાટ જે બાફ તેને જે તાપ તે સુર્યને છતી શકે નહીં અને અડનીના કણીયા તે દાવાનળને છતી ન શકે તથા સીધુ નદીનું જળ તેનો જે વેગ તે લવણ સમુદ્રને ઠેલી ન શકે પથરના જે ખંડ તે મેરૂ પર્વતને દાબી ન શર્કે એમ સર્વ નયના એકતા ભાવની મોટાઈનું સ્થાક એહ તીરથંકરનું જે આગમ તેને તે પરદનીય હણવાને સમર્થ નહીં શા માટે જે એજન તે સર્વ ની છે અને તે દરની જનના એકેક અંશી છે ૭ .
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy