SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય તેની વિષય પણ ન મક્ષ છે માટે કદાગ્રહ બંડીને બુદીવત પુરૂષે એ રીતે વિચારવું ૧૮૭ અણુધ નયથી આત્મા બધાય છે અને મુઝાય પણ છે પણ શુદ્ધ નયે તો એ આત્મા બંધાતે પણ નથી અને ને મુઝાતો પણ નથી, જે ૧૮૮ - અન્વય વ્યતીકે કરીને જે છેતે તે છતુ તેહને અન્વય કહીએ અને જે અછત અછતુ તેહને વ્યતીક કહીએ તદ ભાવે તદ ભાવો અન્વય તદ ભાવે તદ ભાવે વ્યતીરેક દંડ ઘટ દ્રષ્ટાંતે ન ભવ્ય વિચક્ષણ પુરૂષે એ રીતે આ ત્મ તત્વને નિશ્ચય નવ તત્વે કરીને કર છે ૧૮૮ એ જ ઊત્કૃષ્ટ અને ધ્યાત્મ છે એહી જ અમૃત પમ છે વળી અહીં જ પર્મ જ્ઞાન છે અને અહીંજ પર્મ યોગ કહે છે. પ ૧૦ | - છાના માનુ એ તત્વ છે માટે સુક્ષ્મ નય આને એ તત્વ અલ્પ બુદ્દીને ન સંભળાવવું શા માટે કે જે અલ્પ મતી વાળા તે એ તત્વના વડબક છે છે ૧૮૧ છે માટે અલ્પ બુધવત પ્રાણીને એ તત્વ હીંત કરે નહી જેમ ચકવરતીની ખીરનું ભોજન તે નિરબળ જે ક્ષુધા પીડાયા માણી હેય તેને પચે નહી તેની પેઠે જાણવું. તે ૧૮૨ ન તેમ ખંડ ખંડ પંડીતાઈએ કરીને અધ બળ્યા એહવા જે પ્રાણી ન એત્વ અનર્થ કારી છે જેમ અશુદ્ધ મંત્રના પાઠ વાળો પુરૂષ સર્ષની મણી લેવા જાય તે તેને અનર્થ કારી થાય તેની પેઠે સમજવું કે ૧૮૩ છે જે પ્રાણી વ્યવહાર નયમાં મુસાળ નથી અને નીરો નયને સમજવા જાય તે પ્રાણી તળાવને તરવાને અસમર્થ છતાં સમુદ્રને તરવા વાંછે છે. વ્યવહાર અને નિશ્ચય કી શુદ્ધ નયને આશ્રીને આત્મ જ્ઞાન રત થઈ જે ગવરતે તે માણું પમ પદને પામ; ૧૮૫ ઇતિ આત્મ નિશ્ચયી ધિકાર અઢારમ સમાપ્ત પર કબજો કરો. કયા n =ા - મારા = દાદ.
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy