SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ મણ રનની કાંતી દેખીને જેમ મણુનુ ઓળખાણ થાય છે એ દ્રષ્ટાંત શુદ્ધ કલ્પનાએ કરી આત્માનું જ્ઞાન ય છે પછે વસ્તુ સ્પશર વડે કરી મોવ્યતા થાય છે પણ જ્યાં શુદ્ધી નિરંજન પ્રથા નથી થઈ ત્યાં સુધી કરમ છે ( ૧ર૮ માટે પુન્ય પાપ રહીત પણે તત્વથી નિર વિકલ્પ એહ શાશ્વત જે આત્મા તે સદાય થાવ એવી શુદ્ધ નયની સ્થીતી છે, જે ૧૩૦ આત્મા જ્ઞાન રૂપ છે માટે આત્માને આશ્રવ સંવર કાંઈ ન કહીયે પણ કરમ પુદગળનું ગ્રહેવું તથા રોધવું તે આશ્રવ સંવર છે ! ૧૩૧ જે ભારે કરી સ્વાધીન પણે કરમ પુદગળને આત્મા ઝહે છે તે મીથ્યાત્વ અ વીરતી કષાય અને યોગ જે આશ્રવ તેણે કરી જાણવું છે જરૂર છે અને ભાવના ધરમ જે ચારીત્ર છે જે થકી પરિસહનો જય થાય તે એ આશ્રવને ઊછેદ કરમ છે એ આતમને ભાવ સંવર કહીએ જે આશ્રવતે તે સંવર ન થાય અને જે સંવર તે આશ્રવ ન થાય હેતુ શંકર એ બે જે કદાપી એક રૂપ થાય તે સંસાર અને મેશ એ એના ફળ પણું એક કાર્ય પણ તેમાં વદિ રહે. નહી એટલે જ્યાં આઅવે કરી સં. વરંતુ સામણ થાય ત્યાં, સંસાર ફળ જાણવું અને જ્યાં સવારે કરી આશ્રવનું સંક્રમણ થાય ત્યાં સંસાર ફળ જાણવું ૧૩૪ આશ્રવ ભાવને સંવર કરતો થકે જે પિતાના આતમાથી જુદાં નથી એવા જે પિતાના આશ્રય તેણે કરી પર અપેક્ષા ન કરે કેમકે તે પોતાથી સદાય સમર્થ છે ૧૩૫ જે હીંસા અહીંસાદીકે સઘળા પર પ્રાણીના પરજાય તે આતમાને નિમીત ભુત છે પણ પોતાને ફળ હેતુ નથી ૧૩૬ વ્યવહાર મુઢ જે આતમા તે પર પરજાયને પિતાના ફળ હેતુ માને છે માટે જેનુ મન બક્ષે ક્રિયામાં ક્ત છે તેવા પ્રાણી ગુપ્ત તત્વને દેખતા નથી દિ ૧૩૭ જે હાદીક તથા અહીંસક પર જય હેતુ પણ છે સૈન પડી બ્રિજેશ થવા નથી પડી વક્રતા એહવા નિયમ તે તે નિશ્ચયન ને ફરનારા છે તેને જેલ આશ્રવ છે તેટલા સંવર રૂપ થાય છે ૧૩૮ તે માટે ઉદાય પ્રશ્ન તુને વિષે અનિયત રૂપ નિયતિને વિશે ભાવ ક
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy