SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ વના વિચાર પણ થકી આમ તેજ સંવર આશ્રવ રૂપ છે . જે અજ્ઞાની છે અને વિષયાસક્ત છે તેવીજ વિષયમાં બંધાય છે તે વિષય તે આતમાને આતમ જ્ઞાન થકી મુક્ષય પણ શાસૂદક પગ મુકી ન કાય. ૪ શાસે ભણવુ ગુરૂ વિનય કર તથા આવકાદીક કીયા કરવી એ. ને વ્યવહારમાં વિચક્ષણ પુરૂષોએ સંવરનાં અંગ કહ્યાં છે કે ૧૪૧ છે જે રૂડાં મન વચન કાયાયે કરી પ્રવર્તવું તેમાં જે પૃદંગળ તે ફળધાઈ છે પણ જે જ્ઞાનાદીક ભાવ છે તે સંવર પણાને પામે છે. # ૧૪ર : ; ; , આ ગ્રાનાદીક ભાવે યુક્ત એવા જે શુભ યોગ તેને વિષે તદગત જે સંવર ત્વ તેને અપીને સહારે પ્રવર્તક જે જીવ તે હર્ષ પામે છેવર્લ્ડ રૂડા રાગે યુક્ત એવા જે ચારીત્રાદીક ગુણે તેને વિષે પણ શુભ આશ્રવ પણ આપીને ફળ, મેદ કહે છે કે હાલ ' . ' ' સંઅર તથા મોક્ષમ છે તે વાત ક્કોઈ વિપર જણ નથી પણ અજ્ઞાનના યોગ થકી તે જગાયે વિપાસ પણ થાય છે પણ તીહાં જ્ઞાની પુ. રૂષ કાંઈ મુઝાતા નથી ૧૫ ને નામે કર્મને હતું જે સમિકીતને વરણવીએ છીએ તે પણ ઉપચારે કહેવાય છે અને અહોરાક શરીરનો હેતુ તે અતિષય બધી તી ૫મી મુકી તે ઘણું ઉપચારે કહેવાય છે ૧૪ i • જે મેં કહેલા અને સંજમ સ્વર્ગ હેતુ છે તે પણ ઉપચારે કહીએ સર્વ ઝરણામે છે. પણ જેમ હી બળે છે એ ઉપચાર છે. પશુ આની બળે છે. એ ખરૂ છે . ૧૪૭ છે. અશે કરી આત્મા યોગ વી -તે છે આશ્રવ કહીએ અને જે અને આત્મા ઉપસી છે અને સંતુર કહી છે. જે ૧૪૮ છે આ અંશ વિશ્રાતીને વિષે આશ્રવ સંવર ધરે છે તેમાં એક મલીન છે નરમળે છે જેમ આરશીન પાછળના ભાગે મેલીને છે અને આગભાગ નિરમળ છે તેની સાથે રિમળ મને એ બે ભાગ કરી અંતિમ છે ૧૪ સકિત પામ્યા પછી કે સુરતની ધાર અમો તે , એટ ધ વિવેકપ ધાર કવર છે, તો કt 6 2 . " ' ' is ve 6" tu ? . * , - - Spe
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy