SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - જેમ પથી જનને લુટતાં લોક કહે મારગ લુટાણે એ લોક ગ્યાય છે તેમ મુરખ માણી પુદગળ કરમમાં રહી જેવી કીયા કરે તે આત્માને વિષે માને છે માં ૧૧૮ છે જેમ કાળો અથવા રાતે સટીક છે તે ઉપાધીથી છે માટે તેથી તેને અશુધ ન કહીયે તેમ પુન્ય પાપના સનેગથી આમા રાગી વૈશી કહેવાય છે. તે ૧૨૦ છે. - ન છતાં શુદ્ધી વિવિધ પ્રકારની કલ્પના હોય તહાં સુધી એ સર્વ નટ કરૂપ છે પણ કલ્પનાયે અતીત જે રૂપ તેને તે જે અકલ્પક હેય તે રખે જે ૧૨૧ છે પણ કલ્પનાએ મુઝાણે જે જીવ તે તે ઘોળાને કાબુ રાખે અને અને તે કલ્પના જેવા જાય તે વારે તે કાળાને કાળજ ૮ખે અને જોળાને ઘણુજ . પ ૧૨૨ - w - ન પુન્ય પાપ રહીત એડવા જે પરમાત્મા પ્રભુ તેના રવ રૂપનું ચીતવવું તેને ધ્યાન કહીયે અને સ્તુતી પણ તેજ તથા ભક્તિ પણ તેજ કહીયે | ૧૨૩ પણ શરીરના વરણે પે કરી લાવણ્ય તાયે કરી સમે સરણે અને છ ક તથા ઇદ્ર જા દીકે કરી જે પરમાત્માને વખાણવા જેવી વસ્તુને વસ્તુ ત કરી સાચી ન કહીએ. આ ૧૨૪ " કેમકે એ વસ્તુ તે વ્યવહારે છે પણ જેમાં વીતરાગના જ્ઞાનાદીક ગુણ પ્રસંસવા તેને નીશ્ચય સ્તુતી કહીયે ૧રપ છે જેમ દેશનગરાદીકે કરી સજા વખાણવો એ ઉપચાર તુતી જાણવી પણ રાજાનું બળ ગાંભીર્યતા યિતાનું વર્ણન વવું તે નીશ્ચય સ્તુતી કહીએ. | ૧૨૬ u છે જેમ કોઈક શાસ્ત્રના કવીની કવીતાઇથી પતૃ રીઝે નહી તેમ બાજ્ય , ચાર રખી વેહેચણ વિનાની જે સ્તુતી કરીયે તે થકી ચીત પ્રસન્ન થાય નહીં , ૧૭, જે પિતાને હઠ કદાગ્રહ કરી મુખ ઉપચારે સ્તુતી કરી ગુણ માને છે પણ તે ઉલટી અનર્થ કારી છે જેમ તમારું કરીને હાથમાં રહેલી તરવારની ધાર તેને કદાય પડે તે ઉલટી વિઘાત કરે છે તેવી પડે તે સ્વતી, પણ અન્યથા જાણવી. ૧૨૮ " = $5'' ' . ' જનનન
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy