SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧) શ્રી ઋષિગલત્તિ ઉત્તરા ,, આ સતીએ મને ઉપદેશથી શાંતિ પમાડી, એજ અરજીથી મને અદ્ભૂત એવી દેવશ્રી ને દૈતુશ્રી પ્રાપ્ત થઈ છે. પૂર્વભવમાં ૠ સતી તે જિનધને વિષે મ્હારો ગુરૂ થઇ છે. મનુષ્ય ધર્મજ્ઞાન કરવાથી પિતાના અને ભતોના ઉપકારના મલેા આપી દેવાથી મુક્ત થઈ શકે છે, પરંતુ સુખ આપનારા સુગુરૂના નિન્ય પુરૂષા શી રીતે પ્રત્યુપકાર કરી શકે ? ઉત્કૃષ્ટ આગમ, દેવ અને ધર્મમય ગુરૂજ છે. જેણે ગુરૂનું અપમાન કર્યું તેણે ઉપર ડેલા ત્રણેનું અપમાન કર્યું સમજવું, કે વિદ્યાધર ! પ્રથમ ગુરૂના ચરણનું પૂજન કર્યા પછી દેવાનું પૂજન કરવું. અન્યથા ગુરૂનું અપમાન થાય. ” દેવતાએ આ પ્રમાણે થાણી વડે વિદ્યાષરને પ્રતિાધ પમાડી અને પછી ફરીથી સ્નેહવડૅ હાથ જોડીને સતી નરેખાને હતુ કે, સાધર્મિકે ! કહે, હમણાં હું ત્હારૂં શું પ્રિય કરૂં ?” મદનરેખાએ કહ્યું, “મને તે મુક્તિ જોઈએ છીએ પરંતુ દેવતા તે માપવા શક્તિનત નથી માટે તુ અને પુત્રનું મુખ દેખાડવા માટે મિથિલાપુરી પ્રત્યે લઇ જા કે ત્યાં હું નિવૃત્ત અઈને પલાયના હિતનું આચરણ કરૂં. ” મનરેખાએ આ પ્રમાણે કહ્યું એટલે હ પામેલા દૈયા, તેણીને શ્રીમદ્ઘિનાથ તીર્થંકરના કલ્ચણકે કરીને પવિત્ર મિથિલાનગરી પ્રત્યે લઈ ગશે. ત્યાં તે દેવતાસહિત મનરેખા, જિનાલયમાં તીથ પતિખેાને નમ સ્કાર કરી વિત્ર એવી સાધ્વીઓના ઉપાસ્થ્યને વિષે જઈ વધના કરવાપૂર્વક ધર્મ શ્રવણુ કરવા બેઠી. સાધ્વીએ પશુ તે મહા સતીને પ્રતિબંધ પમાડવા માટે કૃપાથી ઉપદેશ આપ્યા. પમ વિના સાંસારને ક્ષય ઇચ્છતા મૂઢમતિ જીવે મેહુને વશ થઇ પુત્રાદિ જનાને વિષે અત્યંત સ્નેહ કરે છે. આ અખંડિત પ્રસરી રહેલા મ્હોટા સંસાર માર્ગમાં જીવે ભમતા છતા ઈષ્ટ વસ્તુને મેળવી શકતા નથી પણ તેની ઇચ્છા કર્યો કરે છે. વેાને સ'સારમાં માતા, પિતા, ભાઈ, હૅન, સ્ત્રી અને પુત્રાદિ કના અનેકવાર સંધ થયા છે. લક્ષ્મી, કુટુંબ અને દેહાદ સર્વ વિશ્વર છે. શાશ્વ તા એક ધર્મજ છે. માટે સજ્જન પુરૂષાએ તેનેજ અંગીકાર કરવા. ” સાધ્વીના ઉપદેશ પૂર્ણ થયા પછી દેવતાએ તેજ વખતે મનરેખાને પુત્ર પાસે જવાનું કહ્યું એટલે તેણીએ કહ્યું કે “હમાં મ્હારે સંસારની વૃદ્ધિ નારા પુત્ર ઉપર પ્રેમપુરનું કઈ પ્રયાન નથી, પછી દેવતા, તેણીની રજૂ લઇને પેાતાને સ્થાનકે ગયેલું એટલે મ નખા, દીક્ષા લઈ સુનતા નામે પ્રસિદ્ધ સાધ્વી થઈ. હવે અહિં પદ્મરથ રાજાના ઘરને વિષે દિવસે દિવસે તે માલક જેમ જેમ વૃદ્ધિ પામવા લાગ્યા તેમ તેમ ભૂપતિને ખીજા અનેક રાજાએ નમન કરવા લાગ્યા. પુષ્પ માળા અને પદ્મસ્થે પુત્રના આવે પ્રભાવ દેખી મહેાત્સવપૂર્વક “ નિએ ” એવું પગથ નામ પાડયું. જેમ દષ્ણુને વિષે શ્વેતાની પ્રતિમા દેખાય છે. તેમ તે આયારી પુત્રને વિષે ગુરૂના પ્રયાસ વિના સર્વ કળાઓએ આશ્રય કર્યા. યાવનાવાથી મનોહર સ્વરૂપશળે એ સજકુમાર છે. કલકી ચંદ્ર અને તાપકારી સૂર્યની ઉપમા ન ઘટવાથી તે નિશ્પમજ હશે. માતાપિતાએ ઇક્ષ્વાકુવંશમાં ઉપન્ન થએલી એક
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy