________________
( ૨૫૦ )
શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરાદ્ધ
જાય છે. હું ગજરાજ ! વ્હારે માટે અમેાએ ખંધુ, દેશ વિગેરેને ત્યજી દીધા છે એટલુંજ નહિ પણ આ ચેડા મહારાજાને પણ આવા મહાકષ્ટને વિષે ઝ ંપલાવ્યા છે જો અમે બીજાને પોષણ કર્યા હાત તેા તે પેાતાના ધણી માટે બહુ ભક્તિવાલે થાત ખરેખર તું અમારા ઉપર અપ્રીતિ રાખનારા નિવડયા જે અમારા કાર્યની બહુ ઉપેક્ષા કરે છે. ”
આ પ્રમાણે હલ્લ વિહલ્લે તિરસ્કાર કરેલા હસ્તિ સેચનકે પોતાને તેઓને ભકત માનતા છતાં તુરત વેગથી તે બન્ને કુમારાને પાતાની પીઠ ઉપરથી ઉતારી મૂકી પોતે પેલી અંગારાથી ભરપૂર એવી ખાઈમાં ઝંપાપાત કર્યાં. સેચનક મહુ દુષ્ટ હાવાથી તુરત મૃત્યુ પામી પડેલી નરકને વિષે ઉત્પન્ન થયા.
પાછલ હલ્લવિહલ્લ વિચાર કરવા લાગ્યા કે “ અહેા ! આપણે આ શું અકાર્ય કર્યું. ખરેખર પશુપણું તે આપણનેજ ચેાગ્ય છે. આ સેચનક હસ્તિ ધિક્કારવા ચેાગ્ય નથી. હવે આપણે જીવવું ચેાગ્ય નથી છતાં જો આપણે જીવીએ તે। શ્રી વીરપ્રભુના શિષ્ય થઈનેજ જીવવું પણુ ખીજી કોઈ રીતે જીવવું નહીં. ” પછી તે બન્ને જણાએ શાસનદેવીની આજ્ઞાથી ભાવસાધુપણાને પામીને પાછલથી તુરત . શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લીધી. પોતાના ન્હાના ભાઈ એવા હલ્લવિહલ્લે દીક્ષા લીધી તે પણ કુણિકરાજા વિશાલા નગરીને પેાતાના તાબે કરવા શિતવત થયા નહીં. તેથી તેણે એવી પ્રતિજ્ઞા કરી કે જે પ્રતિજ્ઞાથી શૂરવીરપણાને ધારણ કરતા એવા વીર પુરૂષોનું શૂરવીરપણું અહુ વૃદ્ધિ પામે છે. કુણિકે એવી પ્રતિજ્ઞા કરી કે “ જે હું ગધેડા જોડેલા હલેાવડે આ નગરીને નિહ ખેાઢી નાખું તેા કુવામાં અથવા અગ્નિમાં પ્રવેશ કરીને કે પર્વત ઉપરથી પડતુ' મૂકીને મૃત્યુ પામીશ. ” કુણિકે આવી ભયકર પ્રતિજ્ઞા કરી તેા પણ તે વિશાલા નગરીને તોડી પાડવા સમર્થ થયા નહીં જેથી તે મનમાં બહુ ખેદ પામવા લાગ્યા. આ પ્રમાણે અશાકચંદ્ર ભૂપતિ મહુ ખેદ પામવા લાગ્યા. આ પ્રમાણે અશાકચંદ્ર ભૂપતિ મહુ ખેદ પામ્યા એટલે આકાશમાં ઉભેલી અને કુલવાલક શ્રમણને વિષે હિતકારી એવી શાસનદેવીએ તેને આ પ્રમાણે એક ગાથા કહી:–
""
गिणियं वे मागधियं, समणे कुलवा लके ॥
लभिज्ज इति लोए, तो वेसालिं गहिस्सति ॥ १ ॥
હૈ રાગનું ! જો માગધિકા નામની ગણીકાને કુલવાલુક નામના સાધુ જો મલે તા તે વિશાલ નગરી ગ્રહણ કરી શકે.
આકાશથી આવાં વચન સાંભળી અતિ પ્રસન્ન થએલા કુણિ: ભૂપતિએ પોતાના પ્રધાનાને પૂછ્યું કે “ કુલવાલ મુનિ કેણુ છે તેમજ માગધિકા વેશ્યા પશુ