________________
૪-સ્વાધ્યાય વિભાગ : અઢાર પાપસ્થાનિક સ્વાધ્યાય [૩૫૭ દંત-કલહ જે ઘર માંહે હૈય,
લાછી–નિવાસ તિહું નવિ જોય. સાજન! ૧ શું સુંદરી! તૂ ન કરે સાર?
ન કરે નારે કાંઈ ગમાર?’ સાજન! ક્રોધ મુખી તૂ તુજને ધિક્કાર!
તુજથી અધિક કુણ કલિકાર? સાજન! ૨ સાહસું બેલે પાપિણી નિત્ય,
“પાપી તુજ પિતા જુઓ ચિત્ત, સાજન ! દંત-કલહ ઈમ જેહને થાય,
તે દંપતિને સુખ કુણ કાય? સાજન! ૩ કાંટે કાંટે થાયે વાડ બેલે બેલે વાધે શડ સાજન ! જાણીને મૌન ધરે ગુણવંત,
તે સુખ પામે અતુલ અનંત. સાજન ! ૪ નિત્ય કલહણ—કેહણસીલ,
ભંડણસીલ વિવાદ ન સીલ સાજન! ચિત્ત ઉતાપ ધરે જે એમ,
સંયમ કરે નિરર્થક તેમ. સાજન ! ૫ કલહ કરીને ખમાવે જેહ,
લઘુ ગુરૂ આરાધક હેય તેહ, સાજન ! કલહ સમાવે તે ધન ધન,
' ઉપશમ સાર કહ્યું સામન્ન. સાજન ! ૬ ૧ આપે. ૨ કલિકાલ. ૩ વિવાદ સલીલ,