SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬]. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ પેરા બુકમાં લેખકેનાં નામ પણ ન મૂકતા. વળી કેટલીક કૃતિઓ જુદાજુદા લેખકોને હાથે મઠારાતી તેમાં નવાં દ ઉમેરાતાં, ને પરિણામે મૂળ લેખકની મૂળ કૃતિઓ ઘણું બદલાઈ જતી હતી. આ સંજોગોમાં આપણું પાસે જે પાયાનું સાહિત્ય છે તે અહીં રજૂ કરવામાં આવ્યું છે. પરંતુ તેમાં વિસ્તારથી સંશોધન કરી તારીખે અને તવારીખ બંનેને દઢપણે આમેજ કરવું જરૂરી છે. આ ઉપરાંત પારસી, હિંદી તથા ઉર્દૂ નાટકમંડળીઓના અનુવાદ અને તેમના લેખકને ઉલ્લેખ અહીં કરાયું નથી. વ્યવસાયી નાટ્યકારેનાં ત્રીસેક જેટલાં જ નાટકે છપાયાં છે. કેટલાકની હસ્તપ્રતો મળી શકે તેમ છે. કેટલીક એ પેરા બુકે પરથી પણ કેટલુંક અંતિહાસિક તારણ કરી શકાય તેમ છે. આ લેખમાં બતાવેલા નાટયકારોનાં તથા તેમની કૃતિઓનાં નામો હસ્તપ્રત તથા “પેરા બુક'માંથી મેળવેલાં છે. રાજકેટમાં જગુભાઈ પાનવાળા, મુંબઈમાં ગુજરાતી નાટયમંડળ' તથા પ્રબોધ જોશી પાસેથી ઘણી માહિતી પ્રાપ્ત થશે.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy