SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ મનું હ. દવે. (કાવ્યતીર્થ) હાલ એ મહર્ષિ કપિલના સાંખ્ય દર્શનને અભ્યાસ કરી રહ્યા છે. “સહિણી–મહાર” નામનું લગભગ ત્રણ હજાર લીટીનું વિસ્તૃત કાવ્ય ચેડાજ વખતમાં પ્રગટ કરનાર છે, જેને પંચમ સર્ગ “આત્માને આર્તનાદ” “સાહિત્ય” માં છપાયો છે. આ તેમની ઓગણીસ વરસની કારકિર્દી. સમર્થ નાટયકાર બાબુ બ્રિજેન્દ્રલાલ રોયની એમના ઉપર ઉંડી અસર થઈ છે. એમના એ પ્રિયતમ લેખક છે. એમનાં કાવ્યો, લેખો વગેરે અવારનવાર સાહિત્ય”, “યુવક”, “સેવા”,“ પ્રચારક”, “ઉષ:કાળ” એ માસિક અને “ગુજરાતી”, “મુંબઈ સમાચાર”, “વીસમી સદી”, “બે ઘડી મેજ” એ અઠવાડીકેમાં પ્રગટ થયા કરે છે. એમના પ્રિય વિષય સાહિત્ય અને સમાજશાસ્ત્ર છે. :: એમની કૃતિ :: ગ્રામજીવન સન ૧૯૩૨ ૧૪૩
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy