SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ માતા આચાર વીચાર પાળવામાં પોતાની હાપણ માને છે, અહીંથી ગામ શ્રી મુદ્ર નંબર ૧૦૦૪ જવું અને મુદ્રાથી પાછા ગામ થી જામનગર નબર ૧૯૦૩ જવું અને જામનગરથી ગામ શ્રી જેડીબંદર જવું. ૧૧ર૬ જોડીઆબંદર. દેરાસર ૧ તથા ધર્મશાળા છે, અહીંથી ગામ શ્રી ભલસાણ જવું, ૧૧૨૭ ભલસાણ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી જામખંભાલીઆ જવું. ૧૧૨૮ જામખબાલીઆ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી બાલંભા જવું. ૧૧ર૯ બાલંભા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી મટી ખાવડી જવું." ૧૧૩૦ મોટી ખાવડી. દેરાસર ૧ તથા ધર્મશાળા છે, અહીંથી ગામ શ્રી લતીપુર જવું. ૧૧૩૧ લતીપુર, દેરાસર ૧ તથાં ઉતરવાની જગા છે, જણસ વસ્ત મલે છે, અહીથી ગામ શ્રી ભાણવડ જવું. ૧૧૩ર ભાણવડ, દેરાસર ર તથા ધર્મશાળા છે, અહીંથી ગામ શ્રી મતી મહેતાનું વડાલું જવું
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy