SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ દેરાસર ૧ છે, જાસ મળે છે. અહીંથી ભગતે ગામ શ્રી, વાગોલ જવું, ૪૪૯ વાગેલ, દેરાસર ૧ છે, ધરમશાળા છે, જણસ વસ્ત મળે છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી છેટીસાદડી જવું. જ છેટીસાદી. દેરાશર બે છે ધર્મશાળા છે જણસ વસ્ત મળે છે. અહીંથી પગરસતે મુદાડા ગામે જવું.. ૪૪ દાહ. દેરાસર ત્રણ છે ધરમશાળા છે અહીંથી પગરસતે ગામ શ્રી અગરતલાવ જવું ૪જર સગર-તલાવ, દેરાસર ૧ છે જ પણ છે, અહીથી શ્રી ધારાવ જવું. - ૪૩ ધારા, કરાસર દસ તથા ધરમશાળા છે, સરવે ચીજ મળે છે. અહીંથી બે ગાહ પર જંગલમાં ડુંગળની સપાટી પર જતાં મુછાળા મહાવીરનું હિરાસર છે, હા સરસામાન માપમાં સુકી જરૂરીઆત જ તથા પુજારાને રાખી ચોકીપેરા સાથે જવું, બેલગાડી જઈ શકે છે. ૪૪ યુ મહાવીર ધાણાજા તથા ડ છે, સપ્રતિ રાજા વેલ છે મુછાળા. મહાવીરસ્વામીની ચમત્કારી પ્રતિમાજીનું ભવ્ય દેરાસર તીર્થ રૂપ ગણાય છે સાથે રહેવું હોય રહી શકાય છે, પણ નજીકમાં પહાડ છે તેથી હીંસક પ્રાણીને ભય રહે છે, માટે રાત રહેનાર ચોકી પેરા સહીત તે
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy