________________ ઉ જૈનદર્શનના અદ્ભુત ર્મ-વિજ્ઞાનના સિદ્ધાન્તોને સમજવા છે શ્રી ગોપીપુરા-રત ચાતુર્માસ દરમ્યાન દર રવિવારે આયોજિત ' Íચxજાહેઝ વ્યાખ્યામામાના મુખ્યવિષય છMવણીગલિ ક્યારી.. પ્રવકતી-પપૂ.મુbtab૪ શ્રદAgણuwયજી મહાપ્તાજ * (શષ્ટ્રભાષા૨સ્ન-વ,સાહિત્યરત્ન-પ્રયાગ) 'ચાતુર્માસિક રવિવારીયશ્રી મહાવીર શિક્ષણ શિબિર ' સંચાલક શ્રી મહાવીર વિદ્યાર્થી કલ્યાણ કેન્દ્ર (મુંબઈ) .i આ સુદ 7 વ્યાખ્યાન 16 મું રવિ તા. 24-10-2 વિષય: “સવ્વપાવપણુણે મેક્ષસ્વરૂપ વ્યાખ્યાતા પ.પૂ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજ અવતરણકારઃ કપિલરાય નાનાલાલ ઠાકુર लोगस्त सारी धम्मो, धम्म पि य नाणसारिय बिति / नाणस्स संजमं सारं, संजमसारं च निष्वाणं // પરમપિતા પરમાત્મા ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીને નમસ્કાર કરીને શ્રી આચારાંગ સૂત્રની નિયુક્તિમાં પૂજ્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ આ લેકમાં ઉત્તરોત્તર લેકમાં સારભૂત તવ શું છે તે જણાવતાં ફરમાવે છે કે–આ સમસ્ત લેકમાં એકમેવ સારભૂત તત્વ છે––“ધમ , અને ધર્મમાં પણ વિશેષ કરીને સમ્યગજ્ઞાનપ્રાપ્તિને સારભૂત કહ્યું છે, અને ધર્મમાં મળતા જ્ઞાનને સાર ભગવંતે સંયમ-ચારિત્ર બતાવ્યું છે, અને અંતમાં સંયમચારિત્રને શ્રેષ્ઠ સાર નિર્વા કહેતાં મેક્ષ થામાં સારા કામ માહિતી સમાજ