SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 13 વ્યક્તિગત ક્યા સિદ્ધ ભગવંત મેક્ષે ગયા હશે? ભગવાનને પણ પૂછવામાં આવે તે એ કહે કે આ ગાળામાં અનંતા જીવે છે. મેક્ષમાં પણ અનંતા જ ગયા છે. અને એથી નિગેદમાંથી જન્મ આપનાર સિદ્ધ ભગવંત આપણી માતા છે. હવે જ વિચાર કરવા જેવું છે. કાકાશમાં જે અસંખ્યાત ગળા છે તેમાંથી કયા ગળામાંથી આપણે આવ્યા? કેટલા ગેળા ખાલી થયા? હજુ તે એક જ ગેળામાંના અનંતમા ભાગમાંથી આપણે બહાર આવ્યા. છતાં રાજી થવા જેવું છે કે એમાં આપણે નંબર લાગી ગયે છે.. જૈન જીવવિજ્ઞાનની દષ્ટિએ આત્માના પ્રકાર નથી. દેહના પ્રકાર પ્રમાણે જીવને વિચાર કરવાને છે. જીવના ચાર પ્રકાર છે. દેવ, નારકી, તિર્યંચ અને મનુષ્ય. નરકમાં રહેતાં જીવ નારકી કહેવાય. એ નરક કરતાં પણ નિમેદની સ્થિતિ અત્યંત ભયંકર છે. અનતાને ભેગા રહેવા માટે શરીર એક જ ત્યાંની સ્થિતિની અપેક્ષાએ તમે બધા આ સભામાં બેઠા છે
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy