SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ 1. 200 આવેલા એક પછી એક રાજકુમારને એ ઓરડામાં લઈ જઈએ પુતળીનું રૂપ દેખાડી...માથું ઉઘાડીને વૈરાગ્ય પમાડી અનેકને વૈરાગ્યવાસિત કર્યા અને એક હજાર યુવાન રાજકુમાર સાથે મિથિલાની રાજકુમારી મલીકુમારીએ દીક્ષા લીધી અને ઓગણીસમા તીર્થંકર મલ્લીનાથ ભગવાન બન્યા. આ તે કેવી મેહ દશા–વીશ વીશ વરસનાં હાણું વીતી ગયાં છતાં હજી પણ ઈલાચીકુમાર એક નટીના મેહમાંથી છૂટી શકતું નથી. એક ઉચ્ચ ઘરના મા-બાપને લાડકવા સુખી નબીરે જેને પરણવા એક એકથી ચઢિયાતી સેંકડો યુવતીઓ તૈયાર હતી છતાં પણ એ ઈલાચીકુમાર એક રસ્તા ઉપરની નટીને નાચતી જોઈને એમાં મેહિત થઈ ગયે. બસ, એની પાછળ પાગલ થઈ ગયે. વીશ વરસથી એને પરણવા માટે મહેનત કરી રહ્યો છે. કેટલી ગજબની મેહદશા ! મેહનીયકમ ભલભલાને કેવા ગાંડા કરીને નચાવે છે. લોકો કેવા પાગલ બનીને નાચે છે, રખડે છે એવા તે અનેક લેકેને આજે પણ આપણે જોઈએ છીએ. પરંતુ ધન્ય હતા એ ઈલાચીકુમાર કે જેણે મેહદશાને કેફ ક્ષણભરમાં ઉતારી નાખ્યું અને દેરડા ઉપર નાચતા નાચતા જ કેવલજ્ઞાન પામી ગયા. પિતે પામતા ગયા અને બીજાને પણ પમાડતા ગયા. પુત્ર-મમત્વ–ાર્યાશી લાખ પૂર્વમાંથી વ્યાશી લાખ પૂર્વને કાળ તે સંસારમાં કાઢ્યો અને માત્ર 1 લાખ પૂર્વ આયુષ્ય બાકી રહ્યું ત્યારે એ પુત્રના પિતા એવા રાષભદેવ ભગવાને સંસાર છોડી દીક્ષા લીધી. છતાં એ ઉંમરે પણ મરૂદેવા માતાને પુત્ર ઉપર કે ગજબને મેહ હશે કે પુત્રવિયોગમાં વિલાપ કરી રડતાં રડતાં માતાજીએ આંખે પણ બેઈ નાંખી. પુત્રની પાછળ આવી મોહદશા.... અને માતાજી મનમાં ને મનમાં
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy