SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ સયમ અને જીવનશુદ્ધિ માટે જરૂરી * આ મ નિ રી ક્ષ ણ્ ધા 4 * દીક્ષા-ચારિત્ર સ્વીકારતી વખતે જે ઉચ્ચ કૈાટિના ભાવ-પરિણામા હતા, તેમાં વધારા થયા ? સ્થિરતા થઈ કે ઘટાડા થયા ? વધારા પ્રશ'સવા ચેગ્ય છે, —સ્થિરતા અનુમાઇન પાત્ર છે, પણ~ ઘટાડા કેમ ? અને શા કારણથી ? તેના વિગતવાર વિચારદ્વારા —સુ'યમી જીવનની સાચી જવાબદારી અદા કરવા પ્રયત્નશીલ થવુ જરૂરી છે. * જેની નિશ્રાએ આરાધના કરાય છે, તેમની નિશ્રાની મહત્તા સમજાણી છે ? સમજાઈ હાય તા પશુ— આરાધનાના દષ્ટિકાણુથી ? કે આપણી વૃત્તિએચ્છિાને પંપાળનાર અનુકૂળ વાતાવરણતા ષ્ટિક્ષણથી ?
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy