SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) સં. ૧૯૭૩ માહ સુદ ૨ સોમવારે ભ, શ્રી વિજયક્ષમાસુરીશ્વરકૃત મર્યાદાપટ્ટકમાંથી ૧ નિત્યપ્રતિ એકાસણું કરવાં. કારણવિશેષે ઔષધાદિની જયણ. ૨ બીજા સાધુને સજઝાય કીધા વિના સ્પંડિલ ભૂમિકાએ જાવા ન દેવા, કદાપિ જરૂર બાધા હેઈ તે પણ તેમની આજ્ઞા માંગીને જાવું. ૩ પાટે ગીતાર્થ બેસે. ૪ કેટલાક ગીતાર્થો નગરપડેલીયા – દેશપંડલિયા (ઠેકેદાર) થઈ રહ્યા છે, તે સર્વ યતિઓને દેશ–પરાવર્તન કરવા, ૩ તથા ૭ વર્ષ દેશમાં રાખવા. પછી વળી દેશપાવ કરવા. ૫ સ્થાન-સ્થિરવાસની આરા વૃદ્ધ હોય-વિહારશક્તિ ન હોય તેને આપવી. ૬ ગીતાર્થની સેવા અથે એક શિષ્ય પાસે રહે. ૭ સાધુ સમસ્ત સંધ્યાએ કે અસૂરે સવારે ન નીસરવું ઉપર મુજબના ચારે પદુકામાંથી તારવી કાઢેલા ઉપયોગી મર્યાદાસ વિવેકીએ અવશ્ય યથાશક્તિ ધ્યાનમાં રાખી જીવનને સંયમની પરિણિતિની રમણતાવાળું બનાવવા પ્રયત્નશીલ થવું જોઈએ.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy